1. Home
  2. Tag "HIGH COURT"

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીમાં હાઈકોર્ટે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કોર્ટે તાકીદ કરી હતી કે, ઘટતા જતા કોરોના કેસના કારણે હવે વાયરસ ગયો તેવા વિશ્વાસમાં નહી રહેવા અને સંભવત ત્રીજી લહેર કે પછી કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. અમદાવાદમાં કોઈ […]

હવે સુપ્રીમ કોર્ટના કેસને લગતી તમામ જાણકારી મોબાઈલ પર મળશે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ એપ્લિકેશન માટે મેન્યુઅલ બહાર પાડ્યુ

SCમાં ચાલતા કેસની તમામ માહિતી હવે મોબાઈલ પર SCની ઈ-કમિટીએ બહાર પાડ્યુ મેન્યુઅલ eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન માટે મેન્યૂઅલ બહાર પાડ્યું દિલ્લી: કોરોનાકાળમાં વેપાર-ધંધા જેવી વસ્તુઓને અસર થતા મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમના કોરોનાને કારણે સરકારી કામ પણ અટકી પડ્યા […]

કોરોના સંકટઃ ગુજરાત હાઈકોર્ટે ત્રીજી લહેરની તૈયારીઓને લઈને સરકારને કર્યો વેધક સવાલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને જરૂરી દવાની અછત સર્જાઈ હતી. દરમિયાન હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેમજ સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારીઓ અંગે વેધક સવાલ કર્યાં હતા. કેસની હકીકત અનુસાર સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર પાસે રેમડેસીવીર, ઓકસીજન સહિતની વસ્તુઓ બાબતે મહત્વના […]

કોરોના મહામારી મુદ્દે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારેને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે વેધક સવાલ કર્યાં હતા. આ ઉપરાંત સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં તેવી હાઇકોર્ટે ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી […]

કેદીનો કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો જ જામીન પર મુક્તિ મળશેઃ હાઈકોર્ટે

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ અંગે કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને કેટલાક પગલા લેવા સૂચન કર્યું હતું. દરમિયાન હવે જેલમાં બંધ કેદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને જાણીન ઉપર મુકત કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ જ્યારે કેદી જામીન ઉપરથી પરત ફરે ત્યારે તેને નિયમ અનુસાર ક્વોરન્ટીન […]

રેમડેસિવિર ઈન્જેકશન વિતરણ બાબતે સરકારે નિતી વિષયક નિર્ણય લેવા જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતના પગલે દર્દીઓ અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન હાઈકોર્ટે પણ કોરોના મુદ્દે થયેલી અરજીમાં સરકારનો ઉધડો લીધો હતો. તેમજ સરકાર રેમડેસિવિરના વિતરણ બાબતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે તેવી ટકોર પણ કરી હતી. કેસની હકીકત અનુસાર […]

રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણના મુદ્દે સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને HCની નોટિસ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. દર્દીઓમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતિ પેદા થઈ છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરી હતી. આ મુદ્દે વિવાદ જાગતા […]

ગુજરાતમાં 14 દિવસના લોકડાઉન અંગે મેડિકલ એસો.એ હાઈકોર્ટમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના રોકેટ ગતિએ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 14 દિવસના લોકડાઉન માટે મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની મહામારી મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે હાલની પરિસ્થિતિ અંગે ચિંતા […]

ગુજરાતમાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તે માટે કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. હારલ રાજ્યની 98 જેટલી કોવિડ લેબોરેટરીઓ કાર્યરત છે. આ ઉપરાંત 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે.રાજ્ય […]

કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે બે સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જરૂરી હોવાનો તબીબોનો મત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સમક્રમણ વધતુ જાય છે. કોરોનાને બીજો તબક્કો ઘાતક હોવાનું લોકો પણ સ્વીકારી રહ્યા છે. હવે લોકો સામેથી જ લોકડાઉન માગી રહ્યા છે. કોરોના વધી રહેલા કેસોને પગલે જુદા જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. તેમણે સાથે મળીન સ્વંયભૂ લોકડાઉન ની માગ કરી છે. ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code