ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો
અમિત શાહે દિલ્હીમાં પોતાના નિવાસ્થાને લહેરાવ્યો ત્રિરંગો પીએમ મોદીના હર ઘર તિરંગાના નાદ પર લહેરાવ્યો ત્રિરંગો માતૃભૂમિ માટે બલિદાન આપનારા બહાદુર નાયકોને આપી શ્રદ્ધાંજલિ 13 ઓગસ્ટ,દિલ્હી:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના નાદ પર આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો હતો.તેમણે માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા બહાદુર […]


