1. Home
  2. Tag "Home Minister Amit Shah"

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો

અમિત શાહે દિલ્હીમાં પોતાના નિવાસ્થાને લહેરાવ્યો ત્રિરંગો પીએમ મોદીના હર ઘર તિરંગાના નાદ પર લહેરાવ્યો ત્રિરંગો માતૃભૂમિ માટે બલિદાન આપનારા બહાદુર નાયકોને આપી શ્રદ્ધાંજલિ 13 ઓગસ્ટ,દિલ્હી:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના નાદ પર આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો હતો.તેમણે માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા બહાદુર […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને […]

ઓડીશાના પુરીમાં જગન્નાથ યાત્રાની તૈયારી – ગૃહમંત્રી શાહે વહેલી સવારે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી

ઓડીશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે મંગલા આરતીમાં ગૃહમંત્રી શાહ હાજર રહ્યા દિલ્હીઃ- આજરોજ દેશભરમાં અષાઢીબીજનો પર્વ મનાવાઈ રહ્યો છે ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજે ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં કાઢવામાં આવશે. પુરીમાં દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા છે. અહીં આજના ખાસ દિવસે લાખો લોકો ‘આષાઢી બીજ’ના દિવસે દેવતાઓની ઝાંખી કરવા અને રથયાત્રાના માર્ગે […]

ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા

સવાર-સવારમાં સારા સમાચાર ગૃહમંત્રી અમિત શાહે કર્યું એલાન અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા દિલ્હી:કેન્દ્ર સરકાર વતી ભારતીય સેનાના ત્રણ અંગો થલ સેના, નોસેના અને વાયુસેનામાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ નામની યોજનાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે,નવી યોજના હેઠળ અગ્નિવીરોને CAPFs અને આસામ રાઈફલ્સમાં […]

ગૃહમંત્રી અમિત શાહે અર્ધલશ્કરી દળોની 107 કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી

દિલ્હી:કેન્દ્ર સરકારની “સ્વદેશી” ઝુંબેશ અર્ધલશ્કરી દળોની કેન્ટીન સાથે હાથથી બનાવેલા ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરીને સમગ્ર ભારતમાં વિસ્તરણ માટે શરૂ થઈ. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોમવારે 107 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું અને કહ્યું કે દેશમાં અર્ધલશ્કરી દળોની તમામ કેન્ટીન ટૂંક સમયમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરશે. “ગાંધીજી માટે, ખાદી […]

પશ્ચિમ બંગાળઃ મુક્તિ-માત્રિકા કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શુક્રવારે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ, મુક્તિ-માત્રિકા (‘માતા તરીકે સ્વતંત્રતા’) માં હાજરી આપશે. પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખર પણ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુક્તિ-માત્રિકામાં પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના ડોના ગાંગુલી અને તેમની મંડળી, દીક્ષા મંજરી દ્વારા નૃત્ય […]

જમ્મુ-કાશ્મીરઃ 30 વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો અને 14091 નાગરિકોના મોત થયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન જમ્મુ-કાશમીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા એજન્સીઓની અથડામણની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન 30 વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદી હુમલામાં સ્થાનિક નાગરિકોએ જીવ ગુમાવ્યાં હતા. વર્ષ 1990થી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની શરૂઆત થઈ […]

ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ જમ્મુની મુલાકાતે પહોંચ્યા

જમ્મુ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ જમ્મુના પ્રવાસે ગૃહમંત્રી જમ્મુની સુરક્ષા વિશે લીધી જાણકારી શ્રીનગર : ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની બે દિવસની મુલાકાત પર છે. ગત રાત્રીના સમય પર તેઓ જમ્મુ પહોંચ્યા. અમિત શાહએ જમ્મુ પહોંચીને જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા અને ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમિક્ષાની બેઠક કરી હતી. […]

ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ,રાજ્યને મળી 360 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ

ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતના પ્રવાસ રાજ્યને આપી વિકાસલક્ષી કાર્યોની ભેટ 23માં રેલ્વે ઓવરબ્રિત સહીત અનેક ભેટ અમદાવાદ:ભારત દેશના ગૃહમંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા. આ દરમિયાન તેમણે રાજ્યમાં કેટલાક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તો કેટલાક મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી […]

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની 3 દિવસીય મુલાકાતે જશે  

23 થી 25 ઓક્ટબરે ગૃહમંત્રી કાશ્મીરની મુલાકાતે જશે વધતા હુમલાઓને લઈને ગૃહમંત્રી કરશે મુલાકાત દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓની ઘટનામાં વધઝારો થયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને કેન્દ્ર દ્વારા આતંક સામે અનેક પ્રકારની રણનિતી બનાવવામાં આવી રહી છે,છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખીણની મુલાકાત લેવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code