1. Home
  2. Tag "hospital"

ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું : આરોગ્ય સચિવે તમામ કલેકટર- મ્યુનિ.કમિશનરોને પત્ર લખી કર્યા સુચનો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ સૌથી વધારે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્‍યવિભાગના મુખ્‍ય સચિવ મનોજ અગ્રવાલે તમામ કલેકટર-મ્‍યુ.કમિશ્‍નરને તાકિદનો પત્ર પાઠવી જરૂરી સૂચન કર્યાં છે. રાજ્‍યમાં […]

લીંબડી નજીક જીપકાર પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પૂરઝડપે પસાર થતી પિકઅપવાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પીકઅપ વાન સવારે સ્ટેશનરી ભરીને પિકઅપવાન લીંબડીથી નીકળી હતી. લીંબડી-રાણપુર રોડ ઉપરથી વાન […]

મહારાષ્ટ્રઃ અહેમદનગર નજીક માર્ગ અકસ્માતમાં સાતના મૃત્યુ

કન્ટેનર અને રિક્ષા વચ્ચે દૂર્ઘટના અકસ્માતમાં છ વ્યક્તિઓ થતા ઈજાગ્રસ્ત પોલીસની ટીમ ઘટના સ્થલે પહોંચી મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંમમાં એક કન્ટેનર અને થ્રી-વ્હીલર વચ્ચે સમર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયાં હતા. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની […]

ઉત્તરપ્રદેશઃ કાસગંજમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત

લખનૌઃ યુપીના કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત બદાઉન મૈનપુરી હાઈવે પર થયો હતો. દરિયાવગંજ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં આઠથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી રોહન પ્રમોદ બોત્રેના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં […]

ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફિજીમાં શ્રી શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને  100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ એ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક છે, […]

ચેન્નાઈની હોસ્પિટલમાં આગની ઘટના, જાનહાની ટળી

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના ચેન્નઈમાં આવેલી રાજીવ ગાંધી હોસ્પિટલમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગ હોસ્પ્ટલની જુની ઈમારતમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કાણ જાણી શકાયું નથી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો […]

ઉત્તરપ્રદેશઃ DyCM સામાન્ય દર્દીની જેમ હોસ્પિટલ પહોંચ્યાં, અવ્યવસ્થા જોઈને થયા નારાજ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર વધારે એક્ટીવ બની છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સામાન્ય દર્દીની જેમ કેજીએમયુ પહોંચ્યાં હતા. જ્યારે અવ્યવસ્થા જોઈને તેઓ નારાજ થયાં હતા. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલમાં હોવાની જાણ થતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી અને તબીબી શિક્ષણ તથા આરોગ્ય પ્રધાન બ્રિજેશ પાઠકએ અધિકારીઓને ઠપકો આપીને વ્યવસ્થા સુધારવા માટે […]

સુરતઃ જાણીતી હોસ્પિટલમાં સિનિયર તબીબોએ જુનિયરને દોડાવીને કર્યુ રેગિંગ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેરિંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ છતા અનેકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં સિનિયર દ્વારા જુનિયરના રેગિંગની ઘટના સામે આવે છે. દરમિયાન મેડિકલના વિદ્યાર્થીના રેગિંગનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સુરતની જાણીતી હોસ્પિટલનો હોવાનું જાણવા મળે છે. સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ જુનિયરને દોડાવીને તેનું રેગિંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત […]

કર્ણાટકઃ તુમકુરમાં બસ પલટી ખાઈ જતા 8ના મોક અને 25 મુસાફર ઘાયલ

મુંબઈઃ કર્ણાટકના પાવાગડા પાસે પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન થયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. તેમજ ઘાયલોને […]

અમદાવાદઃ મનપા સંચાલિત પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે એએમસી દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. દરમિયાન શહેરીજનોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વીએસની જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવશે. એટલું જ નહીં તબીબી સુવિધા વધારવા અત્યાધુનિક સાધનો વસાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code