1. Home
  2. Tag "house"

Vastu Tips:ઘરમાં ભૂલથી પણ આ રંગની ઘડિયાળ ન લગાવો,નહીં તો કંગાળ થઈ જશો

જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે.સમય જ જીવનમાં સાચો રસ્તો બતાવે છે, પરંતુ આ માટે સમયની સાચી દિશા હોવી જરૂરી છે, સામાન્ય રીતે આપણે આપણી અનુકૂળતા મુજબ દિવાલ ઘડિયાળ ગમે ત્યાં લટકાવીએ છીએ, જે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર યોગ્ય માનવામાં આવતી નથી.વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જો ઘડિયાળની દિશા યોગ્ય ન હોય તો ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.તેની […]

આ વસ્તુઓ ઘરના વાસ્તુ દોષ કરશે દૂર,Negative Energy પણ ઘરથી રહેશે દૂર

ઘર બનાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.ખાસ કરીને જે લોકો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખે છે તેઓ ઘરની દરેક વસ્તુની દિશાનું ખાસ ધ્યાન રાખે છે.પરંતુ ક્યારેક ઘરમાં કોઈ ઉણપ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.આ સિવાય તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.આવી સ્થિતિમાં, જો તમે ઘરના વાસ્તુ દોષોને દૂર […]

ઘરમાં માંકડનો ત્રાસ છે? તો હવે આ રીતે કરો તેને દુર

ઘરમાં ખુણામાં માંકડ થઇ ગયા છે તો તમારી માટે હેર ડ્રાયર બેસ્ટ ઓપ્શન છે. હેર ડ્રાયરની ગરમ હવાથી માંકડ જલદી મરી જાય છે. આ માટે તમે ઘરનાં ખુણામાં હેર ડ્રાયર કરો અને માંકડ ભગાવો. તમારા કબાટ અને પલંગ પર બહુ માંકડ થઇ ગયા છે તો તમે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે […]

પક્ષી ઘરમાં કેદ હોય તો જાણી લો તેના પરિણામો

આપણી દિનચર્યામાં આપણે અમુક એવા કામ કરીએ છીએ જે વાસ્તુ અનુસાર સારા નથી. જ્યારે ઘણું મોડું થઈ ગયું હોય ત્યારે આપણને આનો અહેસાસ થાય છે.તેથી જ પ્રગતિ મેળવવા અને ઘરની ગરીબી દૂર કરવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર પક્ષીઓને ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તેઓ નકારાત્મક ઉર્જા પોતાની તરફ આકર્ષિત કરે […]

વાસ્તુ દોષ શું છે? જાણો કે તમારા ઘરમાં પણ આવા સંકેત તો નથી ને..

આપણા દેશમાં લોકો વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રમાં માનવા વાળો વર્ગ આજે પણ મોટી સંખ્યામાં છે, લોકો માને પણ છે કે આ બધી વસ્તુઓ જીવનમાં અસર કરે છે, ત્યારે જેટલા લોકોને જીવનમાં ક્યારેક શાંતિ ન મળતી હોય, અથવા કેટલીક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા હોય તો લોકોએ આ વાત પર ધ્યાન આપવું જોઈએ. ઘરનો ઉત્તર પૂર્વ […]

ઘરના મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો આ વસ્તુઓ,ધનનો થશે વરસાદ

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરમાં સુખ અને સકારાત્મક ઉર્જા આવે છે, જેના કારણે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.તેની અસર ઘરમાં રહેતા લોકો અને તેમની પ્રગતિ પર પડે છે. તેથી, જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, તો તમારે પણ વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ઘરના મુખ્ય દરવાજા […]

ઘર ખરીદતાં આટલી વ્યવસ્થા કરી લો,તો પાછળથી અફસોસ કરવાનો સમય નહીં આવે

ઘર એક એવી વસ્તુ છે કે તેને વારંવાર ખરીદવાનું હોતું નથી, લોકો જ્યારે પણ મકાન ખરીદે છે ત્યારે તે માત્ર મકાન નથી હોતું પણ તે ઘર હયો છે જેમાં આખા પરિવારને આસરો મળે છે. આવા સમયે કેટલાક લોકો ખુશીના કારણે કેટલાક મહત્વના કામ કરવાનું ભૂલી જાય છે અને પછી જ્યારે સંકટ આવી જાય ત્યારે બહુ […]

ગણેશ રુદ્રાક્ષને ધારણ કરવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ

રુદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે, જેવા કે એક મુખી, બે મુખી, પંચ મુખી વગેરે. એ જ રીતે ગણેશ રુદ્રાક્ષ પણ હોય છે, જેને ધારણ કરવાથી અનેક ફાયદા થાય છે. હિન્દૂ ધર્મમાં તમામ દેવી દેવતાઓમાં ભગવાન ગણેશજીને પ્રમુખ સ્થાન છે. કોઈ પણ માંગલિક કાર્યની શરૂઆત ગણેશજી સાથે થાય છે. ભગવાન […]

ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે, ફક્ત આ વાસ્તુ ટિપ્સ અનુસરો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સંપત્તિથી ભરેલું હોય.ઘરમાં ક્યારેય પૈસાની કમી ન થવી જોઈએ.પરંતુ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને કારણે તમારે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કરવામાં આવેલી કેટલીક વસ્તુઓ તમારું જીવન બદલી શકે છે.સનાતન ધર્મ અનુસાર, વાસ્તુશાસ્ત્ર વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તેના પ્રભાવથી તમારા ઘરમાં […]

જો તમારું બાળક પણ ઘરમાં એકલું રહે છે તો આ બાબતો પર ચોક્કસ ધ્યાન આપો

ઘણી વખત આર્થિક સમસ્યાઓના કારણે માતા-પિતા બંનેને નોકરી કરવી પડે છે અને બાળકોને અન્ય કોઈની મદદથી છોડવા પડે છે, પરંતુ બાળકોનો યોગ્ય ઉછેર પણ જરૂરી છે.બાળકો ગમે તેટલા હોશિયાર હોય, તેમને એકલા છોડી દેવા ખતરનાક સાબિત થઈ શકે છે.આવો અમે તમને જણાવીએ કે,તમારી ચિંતાને અમુક હદ સુધી ઘટાડવા માટે તમે કઈ વસ્તુઓ કરી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code