1. Home
  2. Tag "house"

ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ અને ખુશાલી,નવરાત્રિમાં મુખ્ય દ્વાર પર કરો આ કામ

શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચુક્યો છે.આ દરમિયાન મા દુર્ગાની ભક્તિને કારણે ચારે બાજુ સકારાત્મક ઉર્જા હોય છે.ભક્તો પણ માતાને પ્રસન્ન કરવા વ્રત રાખે છે.નિયમ પ્રમાણે માતાની પૂજા કરો.વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી માતાની કૃપા તમારા પર બની રહેશે.મા દુર્ગાની કૃપા મેળવવા માટે તમે ઘરના મુખ્ય દ્વાર પર કેટલાક ઉપાયો કરી શકો […]

વિંડ ચાઈમથી ઘરમાં આવી શકે છે Badluck, રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

ફેંગશુઈ શાસ્ત્ર પણ વાસ્તુશાસ્ત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે.આ શાસ્ત્રનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. ફેંગશુઈ ચીની વાસ્તુ શાસ્ત્ર છે પરંતુ ભારતમાં લોકો પણ આ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. ફેંગશુઈ શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ રાખવાને શુભ કહેવાય છે. ઘરમાં વિંડ ચાઈમ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.પરંતુ જો તેને ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં […]

આ છોડથી ઘરમાં આવશે ખુશીઓ,જાણો રાખવાની સાચી દિશા

વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈ શાસ્ત્રમાં પણ વાસ્તુ દોષોને દૂર કરવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ફેંગશુઈ એ ચીની ધર્મગ્રંથ છે. પરંતુ ભારતમાં પણ ઘણા લોકો આ શાસ્ત્રને માને છે. આ શાસ્ત્ર અનુસાર વાંસનો છોડ ઘરમાં રાખવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પણ સ્વચ્છ રહે છે. ઘર સિવાય તમે આ છોડને […]

માત્ર આ એક છોડ ખોલશે તમારું ભાગ્ય,ઘરમાં પૈસાની કમી નહીં થાય

ઘરના વૃક્ષો અને છોડ સુંદરતામાં વધારો કરે છે સાથે જ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર, ભાદરવા મહિનામાં છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.બીજી તરફ હિંદુ ધર્મમાં કેટલાક છોડ ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે.આ છોડમાં પીપલ, તુલસી, વટ, કેળા જેવા છોડનો સમાવેશ થાય છે.આ છોડ વ્યક્તિના જીવનમાંથી […]

ઘરમાં વાયરના ગૂંચળા, કેટલીક તસવીર છે? તો તેની અવગણના ન કરતા,આ છે કારણ

ભારતમાં આજે પણ કેટલાક લોકોના ઘર એવા છે કે જ્યાં વાયર વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. આવામાં ચોંકાવનારી વાત એ છે કે દરેક લોકોને ખબર છે કે આ રીતે ઘરમાં વાયર દેખાતા હોય તો તે ક્યારેક મોટી દુર્ધટના સર્જી શકે છે તો પણ તે લોકો દ્વારા તે વાતની અવગણના કરવામાં આવતી હોય છે અને […]

દિવસની શરૂઆત આ 5 વસ્તુઓથી કરો,ઘરના સભ્યોને મળશે પ્રગતિ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જીવનમાં ધનવાન બને, તેને જીવનની તમામ ખુશીઓ અને શાંતિ મળે.પરંતુ ઘણી વખત ઘણી મહેનત કર્યા પછી પણ જીવનમાં ઈચ્છા અનુસાર વસ્તુઓ મળતી નથી જેનું કારણે તમારા ઘરનું વાસ્તુ દોષ હોઈ શકે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમે આ કાર્યો દ્વારા તમારી દિનચર્યાની શરૂઆત કરી શકો છો.તેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને […]

ભરૂચમાં તસ્કરોનો તરખાટઃ બિલ્ડરના ઘરમાંથી લગભગ એક કરોડની ઘરફોડ ચોરી

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન તસ્કરોએ ભરૂચમાં તસ્કરોએ તરખાડ મચાવીને એક બિલ્ડરના બંધ ઘરના તાળા તોડીને અંદરથી લગભગ એક કરોડની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં રહેતા જાણીતા બિલ્ડર ધર્મેશ તાપીયાવાલા પરિવાર સાથે ઘરને બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન […]

મેન ગેટ પર લગાવો આ છોડ, ઘરની ખુશીમાં લાગશે ચાર ચાંદ

વૃક્ષો અને છોડ ઘરની સુંદરતામાં વધારો કરે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘણા વૃક્ષો અને છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.તેને ઘરમાં લગાવવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે છે.આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તો ચાલો જાણીએ તેમના વિશે… ફર્ન પ્લાન્ટ આ છોડ જોવામાં પણ ખૂબ જ સુંદર છે.આ છોડ ખૂબ જ […]

ઘરની પ્રગતિ કરવી હોય તો ઘરમાં આ પ્રકારની વસ્તુઓ ક્યારેય ન રાખો

ઘરમાં આ પ્રકારની વસ્તુઓને ન રાખો ઘરમાં થઈ શકે છે નુક્સાન બંધ ઘડિયાળ અને તૂટેલો કાંચ ન રાખો મોડર્ન સમયમાં મોટાભાગના લોકો વાસ્તુમાં, તથા જ્યોતિષ શાસ્ત્રોમાં માનતા નથી. જે લોકો આ વાતોમાં માને છે તેમની વાત પર કોઈને વિશ્વાસ આવતો નથી. પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જાણકારોના કહેવા પ્રમાણે આ પ્રકારની વસ્તુઓ જીવન તથા ઘરની પ્રગતિ […]

PM મોદીએ મધ્યપ્રદેશમાં ગૃહ પ્રવેશમ યોજનાનું કર્યું ઉદ્ઘાટન, 5.21 લાખ લોકોને મળશે ઘર

ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશમાં ‘ગૃહ પ્રવેશ’ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત 5.21 લાખ લોકોને આવાસ આપવામાં આવશે. પીએમએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા. પોતાના સંબોધનમાં પીએમએ ભાજપની જન કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે આગામી નવરાત્રિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code