વાસ્તુ: ઘરમાંથી વસ્તુને આજે જ કરી દેજો દૂર, ન કરતા આવી ભૂલ, નહીં તો…
વાસ્તુ પ્રમાણે ચાલવુ અને વાસ્તુને અનુસરવું તે જીવનમાં એટલું જ જરૂરી છે જેટલું સમય પર ભોજન કરવું અને પાણી પીવુ. કારણ કે આપણા ઘરમાં રહેલી વસ્તુઓ ક્યારેક એવી હોય છે કે જેને ઘરમાં ન રાખવી જોઈએ. આની પાછળનું કારણ એ છે કે આ પ્રકારની વસ્તુઓને રાખવાથી ઘરમાં અશાંતિનો માહોલ બનેલો રહેતો હોય છે, તો ક્યારેક […]