1. Home
  2. Tag "houses"

મણિપુરમાં ફરી હિંસા ભડકી,ટોળાએ 15 ઘરોને આગ ચાંપી,એક યુવકને મારી ગોળી

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાએ 15 ઘરોને આગ લગાડી અને વિનાશ સર્જ્યો હતો. હિંસા દરમિયાન એક 45 વર્ષીય વ્યક્તિને ગોળી વાગી હતી. તેની જાંઘ પર ગોળીનો ઘા છે. તેને તાત્કાલિક RIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ યુવકની હાલત ખતરાની બહાર છે. આ ઘટના શનિવારે સાંજે લંગોલ ખેલ […]

તમે ઘણા ઘરોની વોલ પર તાંબાનો સુર્ય લગાવેલો જોયો હશે, પણ શું તમે તેનું કારણ અને મહત્વ જાણો છો?

તાંબાનો સૂર્ય ઘરમાં સકારાત્મક એનર્જી આપે છે ઘરની કે ઓફીસની વોલ પર લગાવવું શુભ માનવામાં આવે છે ઘર સજાવવું સૌ કોઈને ગમે છે. ઘણાના ઘરોમાં પેઈન્ટિંગ લાગેલી હોય છે તો ઘણાના ઘરોમાં અવનવા એન્ટિક સીપ તો તમે ક્યારેક કેટલાક ઘર કે ઓફીસની દિવાસ પર તાંબોનો સુર્ય પણ લાગેલો જોયો હશે, મોટા ભાગના ઘરોમાં હોલમાં આ […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હિન્દુઓને બનાવાયા નિશાનઃ મકાનો ઉપર કરાયો પથ્થરમારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર લઘુમતી હિન્દુઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર પુંછ જિલ્લામાં મોડી રાતે કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુ પરિવારના મકાનો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેમજ પીડિતોએ પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. જો કે, પથ્થર કોણે અને કેમ ફેંક્યાં હતા તે જાણી શકાયું ન હતું. જો […]

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી,એક હજારથી વધુ ઘર ધરાશાયી

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી એક હજારથી વધુ ઘર થયા ધરાશાયી ઘણા લોકો બન્યા બેઘર શિલોંગ :મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી તોફાને ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ 1000થી વધુ મકાનોને નુકસાન થયું છે.ઘણા લોકો બેઘર બન્યા છે.ચક્રવાતને કારણે રી-ભોઈ જિલ્લાના 47 ગામો પ્રભાવિત થયા છે.વાવાઝોડામાં એક શાળા સહિત અનેક સરકારી […]

પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધારે મકાનોનું નિર્માણઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના સંકલ્પના ભાગરૂપે જન-જનભાગીદારી દ્વારા ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના અમારા સંકલ્પમાં અમે એક મહત્વપૂર્ણ તબક્કો નક્કી કર્યો છે. ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ લોકોની ભાગીદારીથી જ શક્ય […]

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદે બાંધકામ, જવાબદારી કોની? હાઈકોર્ટે માંગ્યો જવાબ

અમદાવાદઃ અમદાવાદ સહિત મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક કોલોનીઓ અને વસાહતો આવેલી છે. હાઉસિંગ બોર્ડના મકાનોમાં આજુબાજુની જગ્યાઓ ખૂલ્લી હોવાથી રહિશોએ મોટા પ્રમાણમાં દબાણો કરી લીધા છે. તે માટે ફરિયાદો પણ ઊઠી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની બે હજાર જેટલી વસાહતોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મામલે થયેલી અરજીમાં જસ્ટિસ એ.વાય.કોગ્જેની કોર્ટે અમદાવાદ મ્યુનિ. અને ગુજરાત હાઉસિંગ […]

પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાને ચાર વર્ષ પૂર્ણઃ 2.81 કરોડથી વધારે ઘરોમાં વીજળી પહોંચી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો પાણી અને વિજળી સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. લોકોના ઘર સુધી વીજળી પહોંચે તે માટે ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી […]

અમદાવાદ: હાઉસિંગ બોર્ડની 7 સોસાયટીઓનાં મકાનોને ભયજનક જાહેર કરાયાં

અમદાવાદઃ શહેરના સોલા રોડ,વસ્ત્રાપુર સહિતના 7 સોસાયટીઓના મકાનો ભયજનક હોવાથી તેને રિપેર કરાવવાની તાકીદ હાઉસિંગ બોર્ડે કરી છે. આમ છતાં કોઇ મકાન પડી જાય તો તેની જવાબદારી લાભાર્થીની રહેશે તેવી સ્પષ્ટતા પણ હાઉસિંગ બોર્ડે કરી છે. શહેરમાં 9 જેટલી હાઉસિંગ બોર્ડની સોસાયટી રિડેવપલમેન્ટમાં જાય છે,પણ હજુ ફાઇનલ કરાર થયા ન હોવાથી આ સોસાયટીનો રહીશોને મકાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code