પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
શ્રીનગર : ભારતે પાકિસ્તાનના આતંકવાદ પર પ્રહાર કરવા ઓપરેશન સિંદૂર પાર પાડયું હતું, જેને કારણે પાકિસ્તાને સરહદે ભારે તોપમારો કર્યો હતો. શનિવારે પાકિસ્તાને જમ્મુના રાજૌરીમાં રહેણાંકી વિસ્તારોમાં કરાયેલા આ તોપમારામાં જમ્મુ કાશ્મીરના આઇએએસ અધિકારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપાનું મોત નિપજ્યું હતું. પાકે. થાપાના ઘર પર મોર્ટાર શેલનો મારો ચલાવ્યો હતો. જેમાં થાપાના ઘરને […]