પાટીદાર યુવાનો સામે નોંધાયેલા કેસો 6 ઠ્ઠી માર્ચ સુધીમાં પાછા નહીં ખેંચાય તો પાસ આંદોલન કરશે
રાજકોટ : રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસન દરમિયાન રાજ્યમાં પાટિદાર અનામત આંદોલન શરૂ થયું હતું. પોલીસ અને પાટિદાર વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. અને પાટિદાર નેતાઓ અને યુવાનો પર કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે સર્વર્ણોને 10 ટકા અનામત આપીને સમાધાન કરી લીધું હતું. તે સમયે સરકારે પાટિદાર યુવાનો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનું વચન […]