ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદારમાં વધારાને કારણે વિશ્વમાં 2023માં મંદીની અસર જોવા મળશે
નવી દિલ્હીઃ ફુગાવાને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે વ્યાજદરમાં વધારાને કારણે વિશ્વમાં વર્ષ 2023માં મંદીની અસર જોવા મળી શકે છે, કારણ કે ઊંચા વ્યાજદરના કારણે ઘણી અર્થવ્યવસ્થાઓ સંકોચાઈ શકે છે. તેમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે કહ્યું હતું. વૈશ્વિક અર્થતંત્ર 2022માં 100 ટ્રિલિયન ડોલરના આંકને પાર કરવા માટે સુયોજિત છે પરંતુ 2023માં તેમાં ઘટાડો થવાની […]