1. Home
  2. Tag "Implementation"

સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

રાજકોટઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2022થી નવી શિક્ષણનીતિ અનુસાર સીબીએસસી મુજબ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલીકરણને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોથી લઈને કુલપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code