1. Home
  2. Tag "Importance"

આજે વિશ્વ ટીબી દિવસ,જાણો તેનો ઈતિહાસ,મહત્વ અને થીમ

ભારતમાં દર વર્ષે લાખો ટીબીના દર્દીઓ સામે આવે છે. ટીબી એટલે કે ક્ષય એક ચેપી રોગ છે પરંતુ તેની સારવાર પણ શક્ય છે. જો કે, જો ટ્યુબરક્યુલોસિસ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો, પરિણામ ઘાતક હોઈ શકે છે. વિશ્વ ટીબી દિવસ દર વર્ષે 24 માર્ચે લોકોને ટીબીના ગંભીર રોગ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે […]

નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ શા માટે પ્રગટાવવામાં આવે છે? તેનું મહત્વ અને નિયમો જાણો

ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. 22મી માર્ચ 2023 એટલે કે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ સાથે હિન્દુ નવું વર્ષ 2080 પણ આજથી શરૂ થઈ ગયું છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર માતા રાણીનું આગમન […]

મૈસુર એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસમાં મહત્વનો ફાળો આપશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પરિવહનની સેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી લોકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા સરળ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું […]

આ વર્ષે ધૂળેટી સાથે ઉજવાશે મહિલા દિવસ,જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓના સન્માન માટે ઉજવવામાં આવે છે.આ દિવસ લિંગ સમાનતા, મહિલાઓ માટે સમાન અધિકારો, હિંસા અને મહિલાઓ સામે દુર્વ્યવહાર અને પ્રજનન અધિકારો જેવા તાત્કાલિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ દિવસ તમામ પ્રકારની મહિલાઓના સન્માન માટે ઉજવવામાં આવે છે.તો […]

વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહયોગી પ્રયાસોને ભારત મહત્વ આપે છેઃ અનુરાગસિંહ ઠાકુર

નવી દિલ્હીઃ 2જી G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગનો માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.  G20 ઈન્ડિયન પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ G20 નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) મીટિંગ બેંગલુરુ, કર્ણાટકમાં 24 થી 25 ફેબ્રુઆરીના રોજ સુનિશ્ચિત થયેલ છે. G20 FMCBG મીટીંગ […]

રાષ્ટ્ર નિર્માણ માટે કેન્દ્ર-રાજ્યોના જાહેર સેવા આયોગની મહત્વની ભૂમિકાઃ UPSC ચરમેન

અમદાવાદઃ જાહેર સેવા માટે લાયક ઉમેદવારોની ભરતી કરવી એ એક પ્રકારે રાષ્ટ્ર નિર્માણનું મહાકાર્ય છે. જે રીતે શિક્ષક એક બાળકને શિક્ષણ આપીને તેમના ભવિષ્યને આકાર આપે છે, એ પ્રકારે જાહેર સેવા આયોગના કર્મયોગીઓ રાષ્ટ્રના ઉજળા ભવિષ્યનું ઘડતર કરે છે. તેમ એકતાનગર ખાતે વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગની સ્થાયી સમિતિની બેઠકમાં યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ જણાવ્યું […]

આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે,જાણો આ દિવસની શરૂઆત ક્યારે થઇ ? અને શું છે તેનું મહત્વ

ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે.નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણીનો હેતુ દેશમાં છોકરીઓ સાથે થતા ભેદભાવ સામે ઝુંબેશ ચલાવવાનો છે. તેમજ આ દિવસનો હેતુ લોકોને દિકરીઓના અધિકારો અંગે જાગૃત કરવાનો છે.રાષ્ટ્રીય બાળ દિવસની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી. હકીકતમાં, આજે પણ દેશના ઘણા ભાગોમાં મહિલાઓ અને છોકરીઓ સાથે […]

ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશેઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગરઃ કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૃષિ વિજ્ઞાનીઓ સમક્ષ ગુજરાતના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોનોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ શિક્ષણ અને […]

આજે સંકટ ચોથ,અહીં જાણો તેનું મહત્વ

માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. આ વ્રત તેમને તેમના બાળકોના જીવનમાં દરેક સંકટ અને અવરોધોથી બચાવે છે. આ દિવસે સંકટ હરણ ગણેશજીની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેને સંકષ્ટી ચતુર્થી અને તિલકૂટ ચોથ તરીકે પણ […]

75 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓને મહત્વ ન આપ્યુ: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગ્રે અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code