1. Home
  2. Tag "Importance"

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે બાળ દિવસ,જાણો શું છે તેનું મહત્વ

દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ […]

શ્રાદ્ધ પક્ષનો આજથી પ્રારંભ,જાણો તેનું મહત્વ  

પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે.આ અમાવસ્યાને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે. બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, આ પિતૃ પક્ષ, […]

7 ફેરા વગર લગ્ન કેમ પૂર્ણ નથી માનવામાં આવતા? હિંદુ ધર્મમાં ફેરાનું મહત્વ જાણો

7 અંક ખૂબ જ શુભ માનવામાં આવે છે 7 ફેરાથી બે અજાણ્યા મિત્રો બને છે હિંદુ ધર્મમાં સાત ફેરાનું શું છે મહત્વ હિંદુ ધર્મના 16 સંસ્કારોમાં લગ્નને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન, વર અને વધુ લગ્નના મંડપની નીચે આગને સાક્ષી માનીને 7 ફેરા લે છે.આ સાથે 7 વચન લઈને એકબીજા સાથે જીવનભર […]

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કેવી રીતે થઇ તેની શરૂઆત અને શું છે મહત્વ,જાણો અહીં બધું

આજે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કેવી રીતે થઇ શરૂઆત,શું છે મહત્વ જાણો અહીં બધું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છે છે તો તેના માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિ ટેન્શન લે છે તેને ઘણી તકલીફો થવા લાગે છે જ્યારે જે વ્યક્તિ ખુશ રહે છે તે સ્વસ્થ રહે છે. પરંતુ શું […]

અખાત્રીજ ક્યારે છે ? જાણો તારીખ, મુહુર્ત અને મહત્વ

તમામ કાર્યો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રીજ આ વખતે 3 મેં ના રોજ ઉજવાશે આ તહેવાર અક્ષય તૃતીયાનું જાણી લો શું છે મહત્વ હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની સુદ પક્ષની તીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય […]

આજે કડવા ચોથ : પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે આ વ્રત

આજે કડવા ચોથની ભાવભેર ઉજવણી પૂર્ણિમાના ચોથા દિવસે કરાય છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે વ્રત કડવા ચોથ હિન્દુ વિવાહિત મહિલાઓ માટે એક મહત્વનો તહેવાર છે, જે કારતક  મહિનામાં કૃષ્ણ પક્ષમાં પૂર્ણિમા, પૂર્ણિમા પછી ચોથા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સૂર્યોદયથી ચંદ્ર સુધી […]

ગુજરાતમાં 51 નગરપાલિકાના ચીફ ઓફિસરોને સોંપાઈ મહત્વની જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતી હોવાથી ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. જો કે, કોરોના મહામારીને પગલે ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન જે નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે તેના વહીવટ માટે વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને પાલિકાઓની રોજબરોજની કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code