શા માટે આ આપણા દેશમાં સ્ત્રીઓના કાન વિંધવાની પરંપરા હોય છે, જાણો કેટલીક મહત્વની વાતો
કાન વિંધવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા કાન વિંધવાના ઘણા વૈજ્ઞાનિક ફાયદાઓ પણ કાન વીંધવા એ ભારતમાં ચાલતી પરંપરા છે, જો દિકરીનો જન્મ થાય ત્યારે બાળકી 3 થઈ 4 મહિનામી થાય એટલે તેના કાન કોંચવામાં આવે છે આ વર્ષોથી ચાલી આવે છે દરેક ઘર્મના લોકો તેને પાળે છે બીજી ભાષામાં જેને કર્ણવેધ તરીકે પણ ઓળખવામાં આવે […]