પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારતની મિત્રતા પર આપ્યું આ નિવેદન
પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારત મિત્રતા પર આપ્યું નિવેદન ઇઝરાયલના પ્રવાસ બાદ જ પીએમ મોદીએ કાશ્મીર પર નીતિ લાગૂ કરી હતી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ બદતર છે: ઇમરાન ખાન નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ અને ભારતની મિત્રતા અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ઇઝરાયેલના પ્રવાસ બાદ જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં […]


