1. Home
  2. Tag "IMRANKHAN"

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની […]

પાકિસ્તાન CDS આસિમ મુનીર ભારત સાથે જંગ કરવા માંગે છેઃ ઈમરાન ખાનની બહેનનો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનીર પર કટ્ટરપંથનો ગંભીર આરોપ લગાવ્યો છે. અલીમા ખાનના જણાવ્યા અનુસાર, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી અને ઇસ્લામિક રૂઢિવાદી છે, જેને કારણે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા તત્પર રહે છે. જ્યારે ઇમરાન ખાન હંમેશા ભારત સાથે મિત્રતા અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત […]

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સમર્થકોનો હંગામો, ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેમના સમર્થકો દ્રારા દેશભરમાં અનેક સ્થળોએ હંગામો મચાવામાં આવ્યો છે,અનેક જગ્યાઓએ તોડફોડ અને હુમલા જેવી ઘટનાઓ સામે આવી છએ સ્થિતિ એટલી વિફળૂ હતૂ કે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવાની ફરજ પડી […]

પાકિસ્તાનની કોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાન સામે અપરાઘિક કાર્યવાહી કરવાની ચૂંટણીપંચને મંજૂરી આપી

ઈમરાનખાન સામે થશે અપરાધિક કાર્યવાહી  કોર્ટે આ માટે ચૂંટણી પંચને મંજૂરી આપી દિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી સચર્ચાનો વિષ્ય છે,તેમના પર અનેક આરોપ લાગ્યા છે, ત્યારે હવે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિતેલા દિવસને મંગળવારના રોજ  દેશના ચૂંટણી પંચને ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને ફરીથી હુમલો થવાની દહેશત વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર તાજેતરમાં જ હુમલો થયો હતો. જેમાં તેમને ઈજા થઈ હતી. ઈમરાનખાનની રેલી દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. દરમિયાન ઈમરાન ખાને ફરી એકવાર હુમલાની દહેશત વ્યક્ત કરી છે. આ ઉપરાંત પાકિસ્તાન સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ઈમરાન ખાને સત્તા ગુમાવતા શહબાજ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code