એસ જયશંકરે અમેરિકામાં ડ્રેગનનો પર્દાફાશ કર્યો
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીનના સંબંધોમાં ઘણી કડવાશ છે. સમયાંતરે સરહદ પર તણાવના સમાચારો સામે આવતા રહે છે. આ બધાની વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન સાથેના સંબંધો પર મોટી વાત કહી છે. એસ. જયશંકરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દરમિયાન જણાવ્યું હતું કે, “ચીન સાથે અમારો એક મુશ્કેલ ઇતિહાસ છે… ચીન […]


