અમદાવાદના વસ્ત્રાપુર લેકની દુર્દશા, પગથિયા જમીનમાં બેસી ગયા, દિવાલો પણ તૂટી ગઈ
અમદાવાદ : શહેરનું વસ્ત્રાપુર લેક એ પશ્વિમ વિસ્તારના લોકો માટે હરવા-ફરવા માટે માનીતું સ્થળ બની ગયું હતું. હવે તેની દુર્દશા જોઈને શહેરીજનો દુઃખ અનુભવી રહ્યા છે. લેકની આવી હાલત માટે જવાબદાર છે, અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર. સમયસર જાળવણી ના થતા વસ્ત્રાપુર લેક બિસ્માર બની ગયુ છે. વસ્ત્રાપુર લેકની એક એન્ટ્રી પાસે નીચે તરફ જતા પગથિયાની જમીન […]