1. Home
  2. Tag "in favor of removing the tomb"

ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વકર્યો, મોટાભાગના લોકો કબર હટાવવાના પક્ષમાં

મહારાષ્ટ્રનું ઓરંગાબાદ શહેરનું નામ મહારાષ્ટ્ર સરકારે સંભાજીનગર વર્ષ ૨૦૨૨ માં જ કરી દીધું છે. તે જુના ઔરંગાબાદમાં ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબની કબર છે. વર્ષ 2025 માં રીલીઝ થયેલી ફિલ્મ છાવા જોયા પછી ઔરંગઝેબ ની વીર મરાઠા સંભાજી અને મરાઠાઓ પર કરેલા અત્યાચોરોને લઈને દેશભરના હિંદુઓમાં ઓરંગઝેબ પ્રત્યે નફરત વધી ગઈ છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code