શુષ્ક અને નિર્જિવ દેખાતા ચહેરાથી છુટકારો મેળવવા માટે આટલું કરો, ત્વચા નરમ બનશે
આપણું રસોડું કોઈ ખજાનાથી ઓછું નથી જેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. મલાઈ રસોડામાં જ ઉપલબ્ધ છે, તેને જો ચહેરા પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો ત્વચાની શુષ્કતામાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને શિયાળામાં ચહેરા પર ડ્રાયનેસ દેખાવા લાગે છે. ત્વચા ફાટવા લાગે છે અને નિર્જીવ દેખાય છે. આવી સ્થિતિમાં ક્રિમ અને મોઇશ્ચરાઇઝર પણ […]