1. Home
  2. Tag "increase in cases"

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય સાથે પાણીજન્ય રોગોમાં વકર્યો છે. શહેરમાં ઝાડા ઊલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. માત્ર 5 દિવસમાં ઝાડા ઊલટીના 255 કેસો, ટાઇફોઇડના 144 અને ડેન્ગ્યુના 83 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 28 કેસો છે. કોલેરાના 8 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 24 કેસો નોંધાયા છે. જ્યારે […]

ગુજરાતમાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસોમાં વધારા, સરકારે એડવાઈઝરી બહાર પાડી

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદી સીઝનમાં ભાવનગર ત્યારબાદ સુરત અને હવે રાજ્યભરમાં આંખો આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસ વધી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવે ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યમાં પણ આંખ આવવાનો રોગચાળો ફેલાતો હોય છે. કન્જક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે.આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. આંખના ટીપાના વેચાણ 10 […]

અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા મહિનાથી સમાયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. તેમજ ભેજવાળા વાતાવરણને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિતની બિમારીનો ભોગ બનેલા દર્દીઓથી ખાનગી તેમજ સરકારી દવાખાના ઊભરાઈ રહ્યા છે. શહેરમાં વરસાદી વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતના પગલાં ભરવામાં […]

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક અને તાવ, ઝાડા-ઊલટીના કેસોમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. જેમાં પાંચ દિવસથી તાપમાન 43થી 45 ડિગ્રી પહોંચી ગયું છે. અસહ્ય ગરમીને લીધે હીટસ્ટ્રોકના તેમજ પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા […]

અમદાવાદમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો, દવાખાના ઊભરાયા

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રે ઠંડી, બપોરે ગરમી તેમજ હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા લોકોમાં શરદી, ઉધરસ, તાવ સહિત વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે.  આ ઉપરાંત મ્યુનિની હોસ્પિટલો અને ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં […]

અમદાવાદમાં ઠંડીને લીધે વાયરલ બીમારીના કેસમાં વધારો, ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયાના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ભેજવાળી ઠંડીને કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના માત્ર 21 દિવસમાં જ ઝાડા-ઊલટીના 221, ટાઈફોઈડના 144 અને કમળાના 108 કેસ નોંધાયા છે. ગત જાન્યુઆરી કરતા આ વખતે […]

પાકિસ્તાનમાં મહિલાઓ હવે પતિ-સાસરિયાના ત્રાસનો કરી રહી છે વિરોધ, છૂટાછેડાના કેસમાં વધારો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. હવે પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ છૂટાછેડા લઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, મહિલાઓ હવે વધુ સશક્ત બની રહી છે. લગ્ન પછી મહિલાઓ હવે પોતાનું અપમાન સહન કરતી નથી. પાકિસ્તાનમાં મહિલાઓ છૂટાછેડા માટે અરજી કરી શકતી નથી, પરંતુ તેઓ પતિની સંમતિ […]

અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદ :  શહેરમાં  વરસાદી અને વાદળિયા વાતાવરણને લીધે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે.. તંત્રની બેદકારી વચ્ચે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કારણ કે, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code