1. Home
  2. Tag "increase in cases"

અમદાવાદમાં ભર ઉનાળે વાયરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોમાં વાઈરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, ટાઈફોડ, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો ઝોવા મળી રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર વાયરલ ઈન્ફેક્શનના 15થી વધુ કેસ નોંધાયા હતા. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગરમીથી બચવા લોકોને બપોરના સમયે […]

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. વાયરલ ફીવર, ટાયફોડ. ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થયો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 7419 કેસ નોંધાયા હતા. જેમાંથી 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ગરમીનું પ્રમાણ વધવાને કારણે વાયરલ ઇન્ફેક્શનના 1216 કેસ નોંધાયા હતા. જ્યારે […]

સુરતમાં ગરમીને લીધે ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવરના કેસમાં વધારો, OPD લાગતી લાઈનો

સુરતઃ શહેરમાં ગરમીને લીધે ગેસ્ટ્રો ટાઈસીસ તેમજ વાયરલ ફીવરની બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વાયરલ ફીવરના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સવારથી લાંબી લાઈનો લાગી જાય છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે. ગરમીમાં લોકોએ વધુ તકેદારી રાખવા તેમજ બજારૂ […]

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિત કેસોમાં વધારો, કોરોનાના પણ બે કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ પ્રદૂષિત પાણી અને ગરમીને લીધે પાણીજન્ય રોગોચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારી ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, અમરાઇવાડી, જશોદાનગર અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસ નોંધાયા છે.  ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન […]

રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસમાં થયો વધારો, છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. સામાન્યરીતે શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાઈન ફ્લુના વધુ કેસ નોંધાતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીની સીઝનમાં પણ સ્વાઈન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ […]

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા […]

રાજકોટમાં ટાઢાબોળ પવનને લીધે શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડાબોળ પવનો ફુકાંઈ રહ્યા હોવાથી રાજકોટ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર શરદી- ઉધરસ અને વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.દ્વારા  જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા હતા. […]

ગાંધીનગરમાં ઠંડીના પ્રારંભ સાથે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાના પ્રારંભને પખવાડિયું વિત્યા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ બિમારીના દર્દીઓની દવાખાનામાં લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 250થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત ખાનગી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો ભારે ઘસારો […]

અમદાવાદમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી, અને ટાઈફોડ તેમજ વાયરલ બિમારીના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ભાદરવાના પ્રારંભથી જ વરસાદી માહોલ સર્જાતા તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય […]

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code