1. Home
  2. Tag "increase"

કોરોનાને પગલે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની માંગમાં વધારો, મનરેગા હેઠળ 94994 કરોડનો ખર્ચ

નવી દિલ્હીઃ કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો તેમના ગામ પરત ફર્યા હતા. રોગચાળા પહેલાના સમયગાળાની તુલનામાં, લોકડાઉન પછી મનરેગા હેઠળ રોજગારમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાર રાજ્યોમાં રોજગાર યોજના હેઠળ ખર્ચમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં મનરેગાનું બજેટ 73 હજાર કરોડ હતું. અત્યાર સુધીમાં રૂ. 94,994 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. […]

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]

ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો

ગાંધીનગર : રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો કમિશન વધારવાની માગ છેલ્લા ઘમા સમયથી કરી રહ્યા હતા. આખરે સરકારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં કમિશન વધારવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વઘારો કરવામાં આવશે. ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર રેશનિંગના દુકાન સંચાલકોના કમિશન દરમાં રૂ. 1.92 […]

ગુજરાતમાં 3જી ફેબ્રુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડઃ શરદી-ઉધરસ, વાયરલ બીમારીના કેસમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં સામાન્ય રીતે ઉત્તરાણ બાદ ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જતું હોય છે. પણ આ વર્ષે ફેબ્રુઆરીના પ્રારંભે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મસ સર્જાયું હતું. દરમિયાન હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની […]

ભારતમાં વનવિસ્તારમાં થયો વધારોઃ 25 ટકા હિસ્સો વધ્યો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામન  કરી રહ્યાં છે. જેથી આ પરિસ્થિતિને ખાળવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણને મહત્વ આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન 2019ની સરખામણીએ વનવિસ્તારમાં વધારો થયો છે. 25 ટકા હિસ્સો વધ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્તમ માહિતી અનુસાર ભારતના […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાં 6 ટકા વધારો

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કેસનો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. ત્યારે હવે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે  57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર […]

કોરોનાના કેસ વધતા રાજકોટમાં માસ્કનું ધૂમ ઉત્પાદન, દૈનિક 25 લાખ માસ્ક બનાવાય છે

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં 17 હજાર કરતા પણ વધુ કેસ નોંધાય રહ્યા છે. રાજકોટમાં 18મીને મંગળવારે રેકોર્ડબ્રેક 1461 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવા પ્રોટોકોલનું પાલન કરતા હતા, પરંતુ જેવા કોરોનાના કેસ […]

કડકડતી ઠંડી અને બદલાયેલા વાતાવરણને લીધે કોરોના સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

અમદાવાદ : રાજ્યમાં ક઼કડતી ઠંડી, અને પલટાયેલા વાતાવરણને કારણે કોરોનાની સાથે વાયરલ બિમારીએ પણ માંથું ઉચક્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ બીમારીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ […]

લ્યો, બોલો, વિક્રેતાઓ શાકભાજીના ભાવ વધારાનો દોષ માવઠાને આપી રહ્યા છે

અમદાવાદઃ શિયાળામાં સામાન્યરીતે લીલા શાકભાજી સસ્તા હોય છે, તેને બદલે શિયાળામાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર 1 મહિનામાં જ શાકભાજીના ભાવ 30થી 50 ટકા સુધી વધી ગયા છે. ખાસ કરીને છેલ્લાં 3 મહિનામાં 2 વખત કમોસમી વરસાદ પડ્યો છે. શિયાળામાં શાકભાજી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ગામડાંમાંથી આવતા હોય છે. વરસાદને કારણે […]

કોરોનાના કેસ વધતા માસ્ક, સેનેટાઈઝ, ઈમ્યુનિટી અને શ્વાસની દવાઓના વેચાણમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ ઘણા લોકોને ફળ્યો હતો. એટલે કે, માસ્ક,સેનીટાઈઝ, ઈમ્યુનિટી દવાઓ વગેરેના વેચાણમાં વધારો થતાં ના વેપારીઓને ફાયદો થયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાથી સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી જોરદાર વધારો શરૂ થઈ ગયો છે. ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code