1. Home
  2. Tag "increase"

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી […]

પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગદર્ભની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ એક લાખ મળીને 3 લાખ ગદર્ભમાં વધારો થયો છે. આમ સમગ્ર દુનિયાનમાં ગદર્ભની સંખ્યામાં પાકિસ્તાન ત્રીજા ક્રેમ છે. પાકિસ્તાનમાં હાલ આ પ્રાણીની વસતી વધીને 56 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે ચીનમાં […]

કોરોના મહામારી વચ્ચે વધુ એક મોઘવારીનો મારઃ સ્ટીલની કિંમતમાં થયો વધારો

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ માજા મુકતા લોકોના બજેટ ખોરવાયાં છે. આગામી દિવસોમાં વાહનોની ખરીદી અને ઘર બનાવવા માટે વધારે નાણા ખર્ચવા પડશે. નિર્માતાએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો હોવાથી લોકો ઉપર બોજ પડશે. ઈન્ડ-સ્ટ્રી સૂત્રોના મતે હોટ રોલ્ડ કોઈલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઈલ CRC)ની કિંમતમાં રૂ. 4000થી 4900 સુધીનો પ્રતિટનમાં વધારો થયો છે. સુત્રોના […]

કોરોનાની બીજી લહેરમાં જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીને પગેલ હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. તેમજ છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સારવાર અને તેની દવાઓ મોંધી હોવાથી લોકોની બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. મહામારીમાં આવક ઓછી હોવાથી લોકો જેનરીક દવા તરફ વળ્યાં છે. એક અંદાજ અનુસાર એક વર્ષમાં […]

ગુજરાતમાં વૈશાખના પ્રારંભથી જ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમી વધીને 44 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદઃ ચૈત્ર મહિનો પૂર્ણ થતાં હવે વૈશાખ મહિનાનું આગમન થઈ રહ્યું છે. હજુ ઉનાળાના બે મહિના બાકી છે. એટલે કે ચોમાસાના આગમનને બે મહિના બાકી છે, ત્યારે સૂર્ય નારાયણ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ છે પણ હવામાં ભેજનું પ્રમાણ […]

ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઉત્પાદનમાં કરાશે વધારો

મે મહિનામાં 74 લાખ ઈન્જેક્શનનું કરાશે ઉત્પાદન હાલ 38 લાખ ઈન્જેક્શનનું થાય છે ઉત્પાદન દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓએ પણ ઉત્પાદન વધારી […]

કોરોનાને લીધે લીંબુ, મોસંબી, સંતરા અને લીલા નાળિયરના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. […]

કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સેનેટાઈઝ અને થર્મોમીટરની માગ વધી છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા સેનેટાઈઝની બોટલો અને થર્મોમીટરના ભાવમાં વધારો કરી દેવાયો છે. આથી પ્રિન્ટ કરેલી કિંમત કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે પગલાં ભરવાની માગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાની દિનપ્રતિદિન વધી રહેલી ફોટક સ્થિતિથી ફફડી ઊઠેલા લોકોએ ફરી એકવાર કોરોનાને […]

રાજ્યના ઈન્ટર્ન અને રેસિડન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન અપાશે 30મી જૂન સુધી વધારાનું કૉવિડ પ્રોત્સાહન અપાશે ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતો જાય છે. અમદાવાદ સહિત મહાનગરોની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે, ત્યારે આવા કપરા કાળમાં કોરોનાના દર્દીઓ વચ્ચે રહીને અવિરત સેવા આપતા તબીબો અને નર્સિંગ સ્ટાફ ધન્યવાદને પાત્ર છે. […]

રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાની સાથે કિંમત પણ ઘટશેઃ મનસુખ માંડવિયા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે તેના ઉત્પાદકો સાથે ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code