1. Home
  2. Tag "independence day"

ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર કરાશે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લા કલેકટરો, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું, આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે, બીજો તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ શરૂ કરાશે ગાંધીનગરઃ રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરો અને અન્ય અધિકારીઓને “હર ઘર તિરંગા”ની ઊજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી  સંઘવીએ જણાવ્યું […]

સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશવાસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચનો માંગ્યા

નવી દિલ્હીઃ દેશભરમાં 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સ્વતંત્રતા દિવસને લઈ દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો છે. તેમણે દેશની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાગરિકોને આ વર્ષના […]

સ્વતંત્રતા દિવસ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી

ગાંધીનગરઃ 78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું. ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો. 15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય […]

ગુજરાતઃ નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

નડિયાદના પરેડ ગ્રાઉન્ડ હજારોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા તિરંગો લહેરાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યાં હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ અમદાવાદઃ આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ […]

400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]

એક પેડ માં કે નામઃ સ્વતંત્રતા દિવસના પાવન પર્વે સંરક્ષણ મંત્રાલય 15 લાખ વૃક્ષો વાવશે

નવી દિલ્હીઃ 5મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભરમાં મોટાપાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ વૃક્ષારોપણ અભિયાન ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો એક ભાગ […]

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરેલી ઘોષણાઓના આધારે યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક […]

તમારા નખને સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાવો,ટ્રાય કરો આ લેટેસ્ટ નેઇલ આર્ટ  

સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 76મો સ્વતંત્રતા દિવસ છે. આ વિશેષ અવસર પર વિવિધ સ્થળોએ ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તમારા આઉટફિટને પસંદ કરવામાં ઘણો સમય પસાર કર્યો હશે, તો પછી નખને પાછળ કેમ છોડો. સ્વતંત્રતા દિવસ પર […]

Independence Day ના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે બાળકો,તો માતા-પિતા આ રીતે વધારો તેમનો આત્મવિશ્વાસ

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, તેથી આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને નમન કરવામાં આવે છે. દેશને આઝાદ થયાને 76 વર્ષ થઈ ગયા છે, આવી સ્થિતિમાં બાળકો અને યુવાનોને તે […]

Independence Day ના રંગોમાં રંગાઈ જાઓ,આવી રીતે ટ્રાઈ કલર મેકઅપ કરીને દેખાશો આકર્ષક

આજે આઝાદીનો મહાપર્વ છે. આ પર્વ પર કેટલાક ખાસ ભોજન રાંધે છે તો કેટલાક પરંપરાગત વસ્ત્રો પહેરીને દેશભક્તિ દર્શાવે છે. જો તમે મેકઅપના શોખીન છો, તો સ્વતંત્રતા દિવસના અવસર પર તમે તમારા લુકમાં ત્રિરંગાનો સમાવેશ કરી શકો છો. અહીં અમે તમને સ્વતંત્રતા દિવસના અવસર પર જણાવી રહ્યા છીએ, તમે કેવી રીતે તમારા લુકને 3 રંગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code