1. Home
  2. Tag "independence day"

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધ્વજવંદન કરીને શુભેચ્છા પાઠવી

નાગરિકોને વોટ ચોરીથી આઝાદી અપાવવાનો સંકલ્પ કરાયો, ભય, ભુખ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ મક્કમતાથી લડત આપશે, સ્વાતંત્ર્ય પર્વની ઊજવણીમાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા અમદાવાદઃ આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કોંગ્રેસ પરિવારના […]

સ્વતંત્રતા દિવસે બોલીવુડ અભિનેત્રીઓના જેમ સફેદ, નારંગી અને લીલા રંગમાં અલગ સ્ટાઇલ કરો

દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ દેશભક્તિના રંગોમાં રંગાયેલી જોવા મળે છે. પણ આ સ્વતંત્રતા દિવસ પર કંઈક ખાસ અને અલગ પહેરવા માંગતા હો, તો બોલીવુડ અભિનેત્રીઓના કેટલાક શ્રેષ્ઠ લુક્સ છે. આ પહેરીને તમે મોર્ડન અને ટ્રેડિશનલ બંને દેખાઈ શકો છો. જાહ્નવી કપૂર – સફેદ કુર્તો હંમેશા […]

સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં સુરક્ષા કડક, લાલ કિલ્લાની આસપાસ પક્ષીઓને ખવડાવવા પર પ્રતિબંધ

સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા, દિલ્હી પોલીસે રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સતત નિરીક્ષણ કરી રહી છે. લાલ કિલ્લાની આસપાસ પક્ષીઓને ખવડાવવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું હેલિકોપ્ટરની ઉડાનમાં કોઈ અવરોધ ન આવે તે માટે લેવામાં આવ્યું છે. પોલીસે નજીકના નોન-વેજ રેસ્ટોરન્ટ્સને ખોરાકના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાની સૂચના આપી હતી […]

શુક્રવારે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિથી કરાશે ઉજવણી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવીને સંબોધન કરશે

નવી દિલ્હીઃ આવતીકાલે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.2047 સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે, આ વર્ષના ઉજવણીનો વિષય-નયા ભારત છે. આ ઉજવણીઓ સમૃદ્ધ, સુરક્ષિત […]

રાષ્ટ્રપતિ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને કરશે સંબોધિત

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ દેશને સંબોધન કરશે. આ સંબોધન આજે સાંજે સાત વાગે આકાશવાણીના સંપુર્ણ નેટવર્ક પર પ્રસારિત થશે. દુરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. દુરદર્શનની તમામ પ્રાદેશીક ચેનલ પર પ્રાદેશીક ભાષામાં સંબોધન પ્રસારીત થશે. આકાશવાણી રાત્રે સાડા નવ કલાકે પ્રાદેશીક ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધને […]

દિલ્હીમાં 15મી ઓગસ્ટે સ્થાનિકો દ્વારા પતંગો ઉડાવીને સ્વતંત્રતા પર્વની આગવી રીતે કરાય છે ઉજવણી

સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના દિવસે, તમે ઘણીવાર આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા જોયા હશે. દિલ્હીની શેરીઓથી લઈને છત સુધી, આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી શણગારેલું હોય છે. સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે, તમે નાના બાળકો અને પુખ્ત વયના લોકોને પતંગ ઉડાવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વતંત્રતા દિવસ પર પતંગ ઉડાવવાની […]

સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હી મેટ્રો અને એરપોર્ટ પર કડક સુરક્ષા, CISF એ મુસાફરોને કરી ખાસ અપીલ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે, દેશભરની સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે. આ વખતે પણ, 15 ઓગસ્ટ પહેલા, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ દિલ્હી મેટ્રો અને દેશના તમામ એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. CISF એ મુસાફરોને મેટ્રો સ્ટેશન અથવા એરપોર્ટ પર સમય પહેલા આવવા સલાહ આપી હતી કારણ કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા […]

ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર કરાશે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લા કલેકટરો, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું, આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે, બીજો તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ શરૂ કરાશે ગાંધીનગરઃ રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરો અને અન્ય અધિકારીઓને “હર ઘર તિરંગા”ની ઊજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી  સંઘવીએ જણાવ્યું […]

સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશવાસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચનો માંગ્યા

નવી દિલ્હીઃ દેશભરમાં 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સ્વતંત્રતા દિવસને લઈ દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો છે. તેમણે દેશની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાગરિકોને આ વર્ષના […]

સ્વતંત્રતા દિવસ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી

ગાંધીનગરઃ 78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું. ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો. 15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code