1. Home
  2. Tag "independence day"

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસને પણ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવ વામાં આવે તે માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો

દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા ભારતનો ખૂબ જ નજીકી મિત્ર છે, આ સંદર્ભે પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ભારતના લોકો માટે ફળદાયી નિવડી રહી છે ત્યારે હવે ભારતના ફેસ્ટિવલ દિવાળીની વાત કરીએ તો અમેરિકામાં અહી  આ તહેવારની સત્તાવાર જાહેર રજાઓની અગાઉ જાહેરાત કરવામાં આવી ચૂકી છે ત્યારે હવે  ભારતનો સ્વતંત્રતા દિવસ અમેરિકામાંપણ રાષ્ટ્રીય તહેવારની જેમ […]

ગુજરાતઃ રાજ્યકક્ષાનો સ્વતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લીમાં કરાઈ, સીએમએ તિરંગાને આપી સલામી

અમદાવાદઃ રાજ્યભરમાં પણ દેશભક્તિના માહોતમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગ્રે તેમણે આઝાદીના લડવૈયાઓને યાદ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવનારા વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ […]

આગળના 25 વર્ષમાં ભારતને વિકસિત કેવી રીતે બનાવી શકાય, તે માટે પીએમ મોદીનો વિચાર

નવી દિલ્હીઃ આજે તા. 15મી ઓગસ્ટ 2022ના પાવન પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લાલકિલ્લા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સલામી આપી હતી. તેમજ દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે, આઝાદીના આટલા દશકો બાદ સમગ્ર વિશ્વની ભારતની તરફની જનર બદલાઈ છે. સમસ્યાનું સમાધાન ભારતની ધરતી ઉપર દુનિયા શોધી રહી છે, વિશ્વનો આ […]

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે.રાષ્ટ્રપતિ ભવને શનિવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.આ સિવાય દેશના લોકો દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી […]

યુપી સરકારનો મોટો નિર્ણય,સ્વતંત્રતા દિવસ પર શાળા,કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે 

યુપી સરકારનો મોટો નિર્ણય સ્વતંત્રતા દિવસ પર નહીં હોઈ છૂટી શાળા, કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે લખનઉ:2022ના સ્વતંત્રતા દિવસ પર ઉત્તરપ્રદેશમાં કોઈ ‘હોલિડે’ નહીં હોય.મતલબ કે સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશમાં કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકારી કે બિનસરકારી ઓફિસ અને બજાર બંધ રહેશે નહીં. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં […]

‘પૂર્ણ સ્વાતંત્ર્ય દિવસ’ જ બન્યો આપણો ‘પ્રજાસત્તાક દિવસ’…

(પરીક્ષિત જોશી) આપણા ભારત દેશને આઝાદી મળી એ ઘટનાને ૭૫ વર્ષ આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨માં પૂર્ણ થઈ રહ્યાં છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ શીર્ષક તળે એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોની શ્રેણીની શરુઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં જાહેર કરી […]

ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વએ દેશભક્તિના ગીત પર યોગ ગરબામાં 200થી વધુ લોકો જોડાયા

ભાવનગરઃ કોરોના કાળમાં યોગ અને ગરબા થેરાપી અપનાવી દર્દીઓને શારીરિક ઉપરાંત માનસિક રીતે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન થઈ શકે તે માટે પ્રયોગ થયો હતો જે સફળ રહેલો. ભારતની આ બંને પ્રાચીન સંસ્કૃતિનો સંગમ કરી ફિટનેસ પ્રોગ્રામ તૈયાર કરાયો છે, ભાવનગરમાં 75માં સ્વાતંત્ર્ય પર્વે સુભાષનગરમાં સુવિધા ટાઉનશીપના કોમ્યુનિટી હોલ ખાતે 15 ઓગષ્ટના સવારના 6થી 7 વાગ્યા દરમિયાન […]

જ્યાં સુધી ચીન પર નિર્ભરતા રહેશે ત્યાં સુધી ભારતે ઝુકવાનો વારો આવશે: સંઘ પ્રમુખ મોહન ભાગવત

75માં સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઇની એક સ્કૂલમાં ધ્વજવંદન કર્યું ચીન પરની નિર્ભરતા રહેશે ત્યાં સુધી તેને ઝુકવું પડશે મુંબઇ: આજે સમગ્ર ભારતમાં 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. સ્વતંત્રતા દિવસના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે […]

ગૂગલે ડૂડલ દ્વારા દેશને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

ગૂગલ જશ્ન-એ-આઝાદીમાં ડૂબ્યું ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો આ પર્વ ભારતના સંઘર્ષને આપી સલામ દેશ આજે સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો આ તહેવાર દરેક ભારતીય માટે ખાસ છે અને જો આપણે આજે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, તો તેની પાછળ લાખો લોકોનું બલિદાન છે જેમણે દેશની આઝાદી માટે હસતા -હસતા […]

ગુજરાતની હરીફાઈ અન્ય દેશ સાથે, દેશના રાજ્યો સાથે નહીં : સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજ ફરકાવ્યો વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી સંબોધનમાં લોકોને ગુજરાત રાજ્યની તાકાત વિશે વાત કરી ગુજરાતની હરીફાઈ અન્ય દેશ સાથે, દેશના રાજ્યો સાથે નહી – સીએમ રૂપાણી અમદાવાદ : 15મી ઓગસ્ટ 2021ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code