1. Home
  2. Tag "independence day"

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરેલી ઘોષણાઓના આધારે યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક […]

તમારા નખને સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાવો,ટ્રાય કરો આ લેટેસ્ટ નેઇલ આર્ટ  

સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 76મો સ્વતંત્રતા દિવસ છે. આ વિશેષ અવસર પર વિવિધ સ્થળોએ ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તમારા આઉટફિટને પસંદ કરવામાં ઘણો સમય પસાર કર્યો હશે, તો પછી નખને પાછળ કેમ છોડો. સ્વતંત્રતા દિવસ પર […]

Independence Day ના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે બાળકો,તો માતા-પિતા આ રીતે વધારો તેમનો આત્મવિશ્વાસ

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, તેથી આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને નમન કરવામાં આવે છે. દેશને આઝાદ થયાને 76 વર્ષ થઈ ગયા છે, આવી સ્થિતિમાં બાળકો અને યુવાનોને તે […]

Independence Day ના રંગોમાં રંગાઈ જાઓ,આવી રીતે ટ્રાઈ કલર મેકઅપ કરીને દેખાશો આકર્ષક

આજે આઝાદીનો મહાપર્વ છે. આ પર્વ પર કેટલાક ખાસ ભોજન રાંધે છે તો કેટલાક પરંપરાગત વસ્ત્રો પહેરીને દેશભક્તિ દર્શાવે છે. જો તમે મેકઅપના શોખીન છો, તો સ્વતંત્રતા દિવસના અવસર પર તમે તમારા લુકમાં ત્રિરંગાનો સમાવેશ કરી શકો છો. અહીં અમે તમને સ્વતંત્રતા દિવસના અવસર પર જણાવી રહ્યા છીએ, તમે કેવી રીતે તમારા લુકને 3 રંગોમાં […]

15 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ,જાણો તેની પાછળનું ખાસ કારણ

બ્રિટિશ સંસદ દ્વારા 30 જૂન 1948 સુધીમાં સત્તા સ્થાનાંતરિત કરવાની હતી સૂચના લોર્ડ માઉન્ટબેટને આ તારીખ અગાઉ ખસેડી હતી વર્ષ 1948માં પાકિસ્તાને સ્વતંત્રતા દિવસની કરી હતી ઘોષણા  દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક દેશવાસીઓ આઝાદીના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ […]

સ્વતંત્રતા પર્વ પર 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાશે

દિલ્હીઃ- કેન્દ્રની સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓને સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે 230 જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. તેમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG)નો પણ સમાવેશ થાય છે. સ્વતંત્રા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા […]

સ્વતંત્રતા પર્વઃ ગુજરાત તિરંગાના રંગમાં રંગાયું, CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને […]

Independence Day ને બનાવો વધુ ખાસ,આઝાદીના પર્વ પર ઘરને આપો Tricolor Vibes

સમગ્ર ભારત માટે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ છે. દરેક વ્યક્તિ આ દિવસને અલગ અલગ રીતે ઉજવવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર નેલ આર્ટ, ત્રિરંગાના કપડાં અને ખાસ વાનગીઓ બનાવીને દેશભક્તિ વ્યક્ત કરે છે. આ સિવાય કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર પોતાના ઘરને સજાવીને આઝાદીના તહેવારને વધુ સારી રીતે ઉજવે છે. તો […]

રાજઘાનીમાં15 મી ઓગસ્ટને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – લાલ કિલ્લાથી લઈને રાજઘાટ સુધી કલમ 144 લાગુ

દિલ્હીઃ- 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ એલ ર્ટ મોડમાં આવી છે,રાજઘાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને અત્યારથી જ સુપક્ષા બંદોબસ્ત કડક રીતે ગોઠવાી ચૂક્યો છએ,દરેક એવી સંવેદનશીલ જગ્યોઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી […]

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર PM મોદીની ગર્જના સાંભળશે અમેરિકન સાંસદ,આ લોકો સાથે કરશે મુલાકાત

દિલ્હી:15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવા માટે યુએસ સાંસદોનું એક દ્વિપક્ષીય જૂથ ભારતની મુલાકાતે આવનાર છે. દ્વિપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ કરી રહ્યા છે. બંને યુએસ હાઉસમાં દેશ-વિશિષ્ટ સૌથી મોટા દ્વિપક્ષીય ગઠબંધન ‘કોંગ્રેસનલ કોકસ ઓન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન અમેરિકન્સ’ના સહ-અધ્યક્ષ છે. યુએસ સાંસદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code