અમદાવાદમાં કાલે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ, જાણો ક્યા રસ્તાઓ બંધ રહેશે
જનપથથી સ્ટેડિયમ થઈને મોટેરા ગામ જતો રસ્તો સવારે 9 વાગ્યાથી વાહનો માટે બંધ વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ પર વાહનો સાથે જઈ શકાશે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. ગઈકાલે સોમવારે ભારતીય ટીમ […]