બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: On the issue of violence against minorities ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો વિરુદ્ધ “સતત વેરભાવ” એ એક ગંભીર વિષય છે અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી […]


