1. Home
  2. Tag "India Gate"

કુસ્તીબાજોના સમર્થનમાં 4 જૂને સોનીપતમાં મહાપંચાયત,ઈન્ડિયા ગેટ પર સુરક્ષા વધારાય

દિલ્હી : કુસ્તીબાજોના મુદ્દે ખેડૂત સંગઠનો તેમના સમર્થનમાં આવ્યા છે. ખેડૂત સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 4 જૂને સોનીપતમાં મહાપંચાયત થશે, જેમાં મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને RLD ચીફ જયંત ચૌધરી પણ ભાગ લેશે. બીજી તરફ કુસ્તીબાજોની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ઈન્ડિયા ગેટ પર સુરક્ષા વધારી દીધી છે. મહાપંચાયતમાં ગુરનામ સિંહ ચઢની સહિત […]

ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે,આ પ્રખ્યાત શિલ્પકારને મળી જવાબદારી

દિલ્હી:મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવશે, જે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્થળની પાછળ એક ભવ્ય છત્ર હેઠળ સ્થાપિત કરવામાં આવશે. સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ તૈયાર કરી હતી, જેનું ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.નેતાજી સુભાષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code