ઈરાન પર ઈઝરાયેલના હુમલા અંગે ભારત અજાણ હતું: કેન્દ્ર સરકારનો ખુલાસો
નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ઈઝરાયેલ મુલાકાત અને ત્યારબાદ ઈરાન પર થયેલા સૈન્ય હુમલાને લઈને ઉઠેલા તમામ તર્ક-વિતર્કો પર ભારત સરકારે આજે સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ઈરાન પરના હુમલા અંગે ઈઝરાયેલ દ્વારા ભારત સાથે કોઈ પણ પ્રકારની પૂર્વ ચર્ચા કરવામાં […]


