ભારત-નેપાળ સરહદ પર બનશે બે નવા મોટર બ્રિજ , વિદેશ મંત્રાલયની મંજુરી
દિલ્હીઃ- ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે, બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં વધુ બે મોટર બ્રિજ બનાવવામાં આવશે. આ બંને પુલ ઉત્તરાખંડ બોર્ડર પર બનાવવામાં આવશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે તેમના બાંધકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. PWD સચિવ ડૉ. પંકજ કુમાર પાંડેએ આ વાતની પુષ્ટિ કરી છે. જેમાંથી પહેલો બ્રિજ ભારત-નેપાળ […]