ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ મેચની ટિકિટો માટે પડાપડી, ક્રિકેટરસિયા બન્યાં નિરાશ
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ આગામી તા,14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ રોમાંચકભરી મેચને નિહાળવા માટે ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ટિકિટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે. ટિકિટ ન મળવાથી ક્રિકેટરસિયાઓ નારાજ બન્યા છે. રવિવારે બપોરે 12 વાગ્યે ટિકિટ માટે ઓનલાઈન સ્લોટ ખૂલતા જ ગણતરીની મીનીટોમાં 14 […]