ભારત-અમેરિકા વેપારમાં નિકાસકારોએ લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ: પીયૂષ ગોયલ
નવી દિલ્હીઃ નવા ઉભરતા વેપાર પડકારો વચ્ચે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે નિકાસકારોને ભારત-અમેરિકા વેપાર પર લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવવા જણાવ્યું. બદલાતા વૈશ્વિક વેપાર પરિદૃશ્ય વચ્ચે કેન્દ્રીય મંત્રીએ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે ચર્ચા કરી. આ બેઠકનું આયોજન ઉભરતા અને અત્યંત ગતિશીલ પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા પ્રભાવો અને તકોની ચર્ચા કરવા અને સરકાર […]