1. Home
  2. Tag "india"

Mood Of The Nation Survey: સર્વેમાં છૂપાયેલા છે NDA માટે બેડ ન્યૂઝ!

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે પીએમ મોદી સહીત ભાજપ અને તેના સાથીપક્ષો એનડીએ માટે 400 પ્લસ બેઠકો લાવવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન મૂડ ઓફ ધ નેશન સર્વેમાં જે વાત સામે આવી છે, તેમાં ભાજપ માટે એક ખરાબ સમાચાર અને એક સારા સમાચાર છે. સારી વાત એ છે કે એનડીએની બેઠકોનો તાજેતરના […]

ભારત વિશ્વનો પ્રથમ હીરાનો ઉત્પાદક દેશ, હાલ સૌથી વધારે હિરાનું ઉત્પાદન રશિયામાં

હીરા કોને પસંદ નથી, જો કે તેને ખરીદવું દરેકની પહોંચમાં નથી. હીરાની કિંમત દરેક દેશમાં ઉંચી છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા દેશમાં સૌથી પહેલા હીરા મળ્યા હશે અને કયા દેશમાં સૌથી વધુ હીરા મળ્યા હશે. જો ના હોય તો ચાલો જણાવીએ. ભારત વિશ્વનો પ્રથમ હીરા ઉત્પાદક દેશ હતો. ચોથી સદીમાં […]

હત્યા કેસમાં વોન્ટ્ડે આરોપીની યુએઈથી ધરપકડ, ભારત લાવવામાં મળી સફળતા

આરોપી સામે વર્ષ 1996માં હત્યાનો ગુનો નોંધાયો હતો હાઈકોર્ટે આરોપીને આજીવન કેસની સજા ફરમાવી હતી સીબીઆઈને આરોપીને ઝડપી લેવા મળી સફળતા નવી દિલ્હીઃ હત્યા કેસના ફરાર આરોપીને સીબીઆઈની મદદથી સંયુક્ત અરબ અમીરાત (યુએઆઈ)એ પ્રત્યર્પણ કરાવ્યું હતું. આરોપી નરેન્દ્ર સિંહ નામના આરોપી સામે ઈન્ટરપોલએ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જેના માધ્યમથી તેને ભારત લાવવામાં સફળતા […]

NRI/OCI અને ભારતીયો વચ્ચેના લગ્નોનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન થવું જોઈએ, કાયદા પંચની ભલામણ

નવી દિલ્હીઃ ભારતના 22મા કાયદા પંચે  ભારત સરકારને “બિન-નિવાસી ભારતીયો અને ભારતના વિદેશી નાગરિકો સાથે સંબંધિત વૈવાહિક મુદ્દાઓ પરનો કાયદો” શીર્ષક સાથેનો અહેવાલ નંબર 287 સુપરત કર્યો છે. ભારતના કાયદા પંચને તપાસ માટે વિદેશ મંત્રાલય તરફથી બિન-નિવાસી ભારતીયોના લગ્ન નોંધણી બિલ, 2019 (એનઆરઆઈ બિલ, 2019) પર સંદર્ભ મળ્યો હતો, જે કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગ દ્વારા પ્રાપ્ત […]

ભારત પાસે ભૂતકાળની નિરાશાને છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

ભારત અને કતાર ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ અને કતારની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, હું 13-14 ફેબ્રુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે અને 14-15 ફેબ્રુઆરી દરમિયાન કતારની યાત્રા કરી રહ્યો છું. યુએઈની આ મારી સાતમી અને 2014 પછી કતારની બીજી મુલાકાત હશે. છેલ્લા નવ વર્ષોમાં UAE સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, […]

દેશમાં ઘટી રહી છે બેરોજગારી, જુઓ હવે કેટલો થયો અનએમ્પ્લોયમેન્ટનો દર?

નવી દિલ્હી: રોજગારના મોરચા પર ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં આવેલા આંકડા પરિસ્થિતિના બહેતર થવાના સંકેત આપે છે. અહેવાલ છે કે શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં રોજગારના મામલામાં મહિલાઓ અને પુરુષો બંનેના જ ગ્રાફ વધતા દેખાય રહ્યા છે. ખાસ વાત એ છે કે વિપક્ષ સતત સરકારને બેરોજગારીના મુદ્દા […]

સોશયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવ બન્યો થપ્પડબાજ, વીડિયો વાયરલ થયા બાદ કહ્યું- કંઈ કર્યું નથી ખોટું

નવી દિલ્હી: સોશયલ મીડિયા સ્ટાર અને બિગ બૉસ ઓટીટી સિઝન-2નો વિનર એલ્વિશ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને થપ્પડ મારવાનો આરોપ લાગી રહ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એલ્વિશ યાદવ એક રેસ્ટોરન્ટમાં […]

PM મોદીના હસ્તક્ષેપથી જ ફરી ભારત આવવાનું શક્ય બન્યું, કતરથી પરત ફરેલા જવાનોએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા સાત ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું. મોડી રાત્રે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો […]

કતરની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ જવાનોની મુક્તિ, સાત જવાન સ્વદેશ પરત ફર્યાં

નવી દિલ્હીઃ કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code