દેશમાં કોરોનાએ ફરી ચિંતા વધારીઃ નવા 761 પોઝિટિવ કેસ નોંધાયાં અને 12 દર્દીના મોત થયાં
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ડરાવી રહ્યાં છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોનાના આંકડા મુજબ, 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 761 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4334 છે. કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ 5 લોકોના મોત થયા […]


