1. Home
  2. Tag "india"

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાને IMF 3 બિલિયન ડોલરની નાણાકીય સહાય કરશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટે ચડે તે માટે વિવિધ દેશોએ આર્થિક મદદ પુરી પાડી છે. ભારતે પડોશી પહેલો અનુસાર શ્રીલંકાને ચાર બિલિયન ડોલરની સહાય પુરી પાડી છે. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે ઋણમાં ડૂબેલા શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી તરત જ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા […]

વિશ્વના સૌથી સુખી દેશોની યાદી જાહેર,જાણો ભારત કયા નંબરે છે

દિલ્હી: ગ્લોબલ હેપીનેસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે. આ અંતર્ગત દુનિયાભરના સૌથી ખુશ દેશોની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ટોચના 20માં એક પણ એશિયન દેશ નથી, જ્યારે ફિનલેન્ડ ટોચ પર છે, જેણે સતત છ વર્ષથી આ સ્થાન જાળવી રાખ્યું છે. આ દેશની વસ્તી 55 લાખથી વધુ છે. હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ફિનલેન્ડને 7.842 પોઈન્ટ મળ્યા છે. […]

ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી

નવી દિલ્હીઃ  જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતની મુલાકાતે આવ્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાના પીએમ કિશિદા વચ્ચે મીટીંગ મળી હતી. જાપાનના પીએમ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પીએમ  નરેન્દ્ર મોદીનું પ્રેસ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ […]

ખાલિસ્તાનીઓએ બ્રિટનમાં તિરંગાનું કર્યું અપમાન,ભારતે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને બોલાવ્યા

દિલ્હી:બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે હંગામો મચાવનારા કટ્ટરપંથી ખાલિસ્તાનીઓએ ભારતનો ધ્વજ નીચે ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ભારત સરકારે દિલ્હી સ્થિત બ્રિટિશ રાજદ્વારીઓને બોલાવ્યા છે. સમન્સમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. અમે લંડનના હાઈ કમિશનમાં અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વોની કાર્યવાહીની નિંદા […]

આ છે ભારતની સૌથી ગંદી ટ્રેન,ભૂલથી પણ ન કરો ટિકિટ બુક

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેની સુવિધાઓમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે છે ગંદકી.રાજધાની એક્સપ્રેસથી ગરીબ રથ સુધીની ટ્રેનોમાં ફેલાયેલી ગંદકીએ મુસાફરોને ચિંતામાં મૂકી દીધા છે.મુસાફરો એપથી ભારતીય રેલવેના ટ્વિટર પેજ પર ફરિયાદ કરતા રહે છે.આજે અમે તમને ભારતની કેટલીક એવી ટ્રેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રેલવેની ગંદકી […]

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાને આ સંમેલન માટે પસંદ કરવામાં આવેલી થીમ ‘ધ ઇન્ડિયા મૉમન્ટ’ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને ચિંતકો એ અવાજનો પડઘો પાડે છે કે, આ ખરેખર ભારતની ક્ષણ […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં બીજી વનડે રમાશે

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 માર્ચ એટલે કે આજે ફરી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટકરાશે. આ પહેલા 17 માર્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો કાંગારૂ ટીમ આ મેચ પણ હારી જશે તો વનડે ટ્રોફી પણ તેમના હાથમાંથી જતી રહેશે. […]

ભારતમાં 126 દિવસ બાદ કોરોના બોમ્બ ફાટ્યો,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ વધી

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન ફરી એકવાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ભારતમાં 126 દિવસ પછી કોરોના બોમ્બ ફાટ્યો છે.18 માર્ચ 2023 શનિવારે એટલે કે આજે કોરોના વાયરસના ચેપના 800 થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં […]

દુનિયામાં 200 મિલિયન સ્ટ્રીટ ડોગ, ચીન બાદ ભારતમાં સૌથી વધારે સ્ટ્રીટ ડોગની સંખ્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શ્વાનના હુમલાની ઘટનાઓ વધી છે, તાજેતરમાં જ દિલ્હીમાં શેરી કુતરાઓના હુમલાથી બે ભાઈઓના મોત થયાં છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં શ્વાનની સમસ્યાના બનાવો સામે આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ 6.2 કરોડ જેટલા સ્ટ્રીટ ડોગના કારણે મુશ્કેલીઓ વધી છે. સ્ટ્રેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સએ છેલ્લા એક વર્ષનો ડેટા જાહેર […]

ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ- પરશોત્તમ રૂપાલા

અમદાવાદ: ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ એમ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું.તે ગાંધીનગરમાં ઈન્ડીયન ડેરી એસોસિએશનની 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકને સંબોધન કરી રહયા હતા. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code