ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા
દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 134 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,582 થઈ ગઈ છે.મંગળવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,78,956) […]


