1. Home
  2. Tag "india"

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 134 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,582 થઈ ગઈ છે.મંગળવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,78,956) […]

WELCOME 2023: નવા વર્ષમાં પણ ભારત તમામ ક્ષેત્રોમાં તિરંગો લહેરાવશે

નવી દિલ્હીઃ 31મી ડિસેમ્બરના રોજ રાતના નવા વર્ષની ઉજવણી સમગ્ર દુનિયામાં યોજાશે અને નવા વર્ષને આવકારવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી વર્ષ 2023 પણ ભારત માટે દરેક ક્ષેત્રમાં સારુ રહેવાની આશા છે. વર્ષ 2023માં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાશે તેમજ ક્રિકેટ વર્લ્ડકપ અને હોકી વર્લ્ડકપ સહિતના ઈવેન્ટ યોજાશે. # નવ રાજ્યોમાં વિધાનસભાની […]

ગુડબાય 2022: વિકાસની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ સારું રહ્યું, જમીનથી લઈને અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હીઃ આવતીકાલે આપણે પહેલાની જેમ સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત કરીશું. પરંતુ, નવા વર્ષની શુભેચ્છા દિવસ તરીકે. આજે મોડી રાત્રે 2022ને અલવિદા કહીશું, ત્યાર બાદ અમે વર્ષ 2023નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. વર્ષ 2022 દેશના વિકાસની દૃષ્ટિએ ઉત્તમ રહ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી. વિશ્વની પાંચમી […]

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ […]

આ એવા ભારતના રાજ્યો છે, જ્યાં દેશના લોકોને પણ ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે.તમે વિઝા વિના વિદેશ જઈ શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એટલે કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે પરમિટ વિના ફરવા નથી શકતા.જો તમને વિશ્વાસ નથી આવતો તો આ સમાચાર તમારા માટે છે.આ એવી જગ્યાઓ છે […]

ઉત્તરપ્રદેશઃ સપાની મહિલા ધારાસભ્યએ ભાજપાને મજબુત પાર્ટી ગણાવી

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન સમાજપાદી પાર્ટીના મહિલા ધારાસભ્ય પલ્લવી પટેલને મજબુત પાર્ટી ગણાવીને તેને હરાવવા તમામ વિપક્ષી પાર્ટીઓને એક થવાની વાત કરી હતી. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને માયાવતીના પણ વખાણ કર્યાં હતા. ઉત્તર પ્રદેશની સિરાથુ વિધાનસભા […]

દેશમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 4.12 લાખ બનાવમાં 1.54 લાખના મૃત્યુ થયાં

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલ મુજબ, 2021ના કેલેન્ડર વર્ષમાં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 1,53,972 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 3,84,448 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ‘રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2021’ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2019ની સરખામણીમાં 2021માં અકસ્માતોને રોકવા માટેના સૂચકાંકોમાં ઘટાડો થયો […]

ભારતમાં ખાતરની 3.31 લાખ દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરાઈઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ દેશના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને સરળતાથી યોગ્ય માત્રામાં ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ખાતરની 3 લાખથી વધારે દુકાનોને PMKSKમાં ફેરવવામાં આવી છે. કેન્દ્રીય રસાયણ અને […]

દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

50 શહેરોમાં 5જી સેવાનો પ્રારંભ દર અઠવાડીયે 5 હજાર નવા સ્થળોમાં 5જી સેવા આપાઈ રહી છે નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળથી ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ અમલમાં આવતા ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન તાજેતરમાં જ દેશમાં 4જી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન આગામી 3 વર્ષના સમયરગાળામાં દેશના 80 ટકા વિસ્તારના લોકો […]

દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયાં, 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

નવી દિલ્હીઃ કોરોનાના સંકટને પગલે કેન્દ્ર સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 220 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95.12 કરોડ લોકોએ બીજો અને 22.38 કરોડ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code