1. Home
  2. Tag "india"

નવી દિલ્હીઃ સરકારી બેંકોએ બાકી ધિરાણમાંથી રૂ. 1.30 કરોડની વસૂલાત કરી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષો દરમિયાન બાકી ધિરાણમાંથી 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે લોન લેનાર પુન:ચુકવણી માટે જવાબદાર રહે છે અને લોન લેનાર પાસેથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે નાદાર […]

તવાંગ ભારતનો અભિન્ન અંગ છે અને સરકાર અને સેના સુરક્ષિત રાખશેઃ તવાંગ મઠના લામા

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સતત ચર્ચામાં છે. આ દરમિયાન તવાંગ મઠે આ મુદ્દે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી કોઈને બક્ષશે નહીં. અમે ભારતીય સેનાને સમર્થન આપીએ છીએ. તેમણે તવાંગ મુદ્દે ચીની સરકારને ચેતવણી આપી છે. તવાંગ […]

પાકિસ્તાન પાસે ભારત વધારે અપેક્ષાઓ રાખતુ નથીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (એસ. જયશંકર) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ પાસેથી ભારતને અપેક્ષાઓ ક્યારેય વધારે રહી નથી. વિદેશ મંત્રાલયે બિલાવલની ટિપ્પણીને ‘અભદ્ર’ ગણાવી હતી. મંત્રાલયે કહ્યું કે, તે પાકિસ્તાન માટે પણ નિમ્ન સ્તર […]

ભારતમાં એસિડના ઓનલાઈન વેચાણ કરતા બે ઈ-કોમર્સ એકમ સામે કરી કાર્યવાહી

નવી દિલ્હીઃ ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહક અધિકારોના ઉલ્લંઘન પર કડક પગલાં લીધા છે. સમાજમાં વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને, CCPA એ ઉપભોક્તા હિતોની સુરક્ષા માટે કડક પગલાં લીધાં. CCPAએ બે ઈ-કોમર્સ એકમોને નોટિસ મોકલી છે. બંને એકમોએ તેમના પ્લેટફોર્મ પર રિપોર્ટ […]

UNમાં કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ભારતનો કરારો જવાબ

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટિપ્પણી કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનની મહેમાનગતિ કરી હોય, જેણે તેના પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો હતો. તેને યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ […]

સંયુકત આરબ અમીરાત એ ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજારઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ UAEમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મહત્વકાંક્ષી ગણાવ્યા છે. વિદેશમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, યુક્રેન સંધર્ષની વ્યાપક અસરોના કારણે પૂર્વ અને પશ્ચિમના બે મોટા વિભાજન થયા છે, જે યુક્રેનની બાબત પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે, બીજું વિભાજન વિકાસ પર કેન્દ્રિત છે જે ઉત્તર અને દક્ષિણનું છે. […]

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટર પાસે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી

ચીન અને ભારતીય સેના વચ્ચે અથડામણની ઘટના સામે આવી 9 ડિસેમ્બરે આ ઘટના બની હોવાની માહિતી મળી દિલ્હીઃ-  ચીન અને ભારકત વચ્ચે હંમેશાથી તણાવભરી સ્થિત સર્જાય છે ત્યરે ફરી વખત બન્ને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થી હોવાની ઘટના સામે આવી છે.અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ દરમિયાન […]

વિદેશ મંત્રી જયશંકર આજે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022 નું ઉદ્ઘાટન કરશે,G20 પ્રેસિડેન્સી પર પણ થશે ચર્ચા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે દુબઈમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022નું ઉદ્ઘાટન કરશે.તે પાંચ દિવસીય કાર્યક્રમ છે જે ભારત, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને વિશ્વભરના અગ્રણી રાજકીય, વ્યવસાયિક અને સાંસ્કૃતિક હસ્તીઓને એકસાથે લાવશે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમ બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક પ્રભાવ માટે સાથે મળીને કામ કરવાની તક પણ પૂરી પાડશે.G-20નું પ્રમુખપદ સંભાળ્યા […]

ગૃહમાં ગંભીર લોકતાંત્રિક ચર્ચાઓ લોકશાહીની જનની તરીકેનાં આપણાં ગૌરવને વધુ શક્તિ આપશે: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં શિયાળુ સત્રની શરૂઆતમાં રાજ્યસભાને સંબોધન કર્યું હતું અને આજે ઉપલાં ગૃહમાં ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનની શરૂઆત ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ  જગદીપ ધનખડને સંસદના તમામ સભ્યો તેમજ દેશના તમામ નાગરિકો વતી અભિનંદન આપીને કરી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિના પ્રતિષ્ઠિત હોદ્દા પર પ્રકાશ પાડતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે,ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ

મુંબઈ:ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની બીજી મેચ આજે ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.પ્રથમ મેચમાં ભારતીય ટીમને એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં સિરીઝમાં ટકી રહેવા માટે તેના માટે આ મેચ જીતવી જરૂરી છે.બીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમ 7 વર્ષમાં પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code