1. Home
  2. Tag "india"

26/11 હુમલા મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન-ચીન ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેટલાક રાજકીય કારણોસર મુંબઈ હુમલાના અનેક ગુનેગારો અને મદદગારો પર પ્રતિબંધ મુકવાના અમારા પ્રયાસો અટકાવવામાં આવી રહ્યાનું ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા મુદ્દે તેમના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય સરકારે આતંકવાદ મુદ્દે […]

નવી દિલ્હીઃ એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ભારતમાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોવિડ, સંઘર્ષ અને આબોહવાને ત્રણ મુખ્ય પડકારો તરીકે રજૂ કર્યા છે. આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષ 2023ના પ્રી-લોન્ચ ફંક્શનને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ત્રણેય પડકારોમાંથી દરેક ખાદ્ય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે. વિશ્વના […]

અનવર ઇબ્રાહિમ મલેશિયાના નવા વડા પ્રધાન બન્યા, સાંજે 5 વાગ્યે લેશે શપથ

નવી દિલ્હી: મલેશિયાના સુલતાન અબ્દુલ્લા અહમદ શાહે આજે મલેશિયાના વિપક્ષી નેતા અનવર ઈબ્રાહિમની દેશના દસમા વડાપ્રધાન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. સુલતાનની આ જાહેરાતની સાથે જ દેશમાં ખંડિત જનાદેશ સાથેની સામાન્ય ચૂંટણી બાદ કેટલાય દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો પણ અંત આવ્યો છે. સાંજે 5 વાગ્યે વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ સુલતાનના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો,હવે ભારત પ્રવાસ માટે આ ફોર્મ ભરવાનું રહેશે નહીં

દિલ્હી:હવાઈ ​​મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે.કોરોના વાયરસના સંક્રમણને કારણે લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી રહી છે.આ એપિસોડમાં, હવે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં.રસીકરણ સાબિત કરવા માટે આ ફોર્મ ભરવું ફરજિયાત હતું, પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ ભારતમાં મુસાફરી કરતા મુસાફરોએ એર સુવિધા પોર્ટલની મુલાકાત […]

સીરિયાએ ભારતના જોરદાર વખાણ કર્યા,કહી આ વાત

દિલ્હી:સીરિયાના વિદેશ મંત્રી ડૉ. ફૈઝલ મેકદાદ પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા અને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત કરી.સીરિયાના વિદેશ મંત્રીએ તેમની ભારત મુલાકાત પર ભારતની પ્રશંસા કરી હતી.ડૉ. ફૈસલે કહ્યું કે,જ્યારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વર્ષ 2013, 2014 અને 2015માં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય દૂતાવાસ […]

અમેરિકાએ ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા, G-20ના સંમેલન અંગે કહી મહત્વની વાત

ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G-20 સમિટ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આગામી G-20 સમિટની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. ત્યારે  અમેરિકાએ G-20 સમિટ બાલીમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતાં સમિટના ‘ઘોષણાપત્ર’  પર ભારતના ભરપૂર વખાણ કાર્ય છે. તારીખ 15 અને 16 નવેમ્બરે આયોજિત આ સમિટમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો અને તેમના રાષ્ટ્રપ્રમુખ કે […]

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code