1. Home
  2. Tag "india"

ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી […]

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા નવી દિલ્હીઃ “ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે ‘વૉલ્યુમ’થી “વેલ્યુ” નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને […]

દેશમાં જુલાઈ મહિનામાં સરેરાશ 90 ટકા કરતા વધુ વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. એટલું જ નહીં મુંબઈ સહિતના નગરોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન દેશમાં જુલાઈ મહિનામાં 90 ટકા જેટલો વરસાદ વરસે તેવી શકયતાઓ વ્યક્ત કરાઈ છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર […]

ભારતઃ નીતિ આયોગે ‘આયુષ-આધારિત પ્રેક્ટિસનું કમ્પેન્ડિયમ’ બહાર પાડ્યું

નવી દિલ્હીઃ નીતિ આયોગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આયુષ-આધારિત પ્રથાઓનું સંકલન બહાર પાડ્યું છે જેમાં કોવિડ-19 ફાટી નીકળવા અને તેનું સંચાલન કરવા માટે ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવેલી વિવિધ આયુષ-આધારિત પહેલો અને પ્રથાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. નીતિ આયોગના વાઈસ-ચેરમેન સુમન બેરી અને આયુષ અને ડબ્લ્યુસીડીના રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ […]

દેશમાં કોરોનાના નવા 17092 કેસ નોંધાયાં : 1.09 લાખ કેસ એક્ટિવ

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 14684 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા. દેશમાં કોરોનાના પોઝિટવ કેસ શોધી કાઢવા માટે 24 કલાકમાં 4.13 લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં હતા. આમ દેશમાં કોરોનાને લઈને […]

સ્પાઈસ જેટના પ્લેનનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કેબીનમાંથી નીકળ્યો ધુમાડો

દિલ્હી: સ્પાઈસ જેટના વિમાને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. દિલ્હીથી જબલપુર જઈ રહી હતી ત્યારે વિમાનની કેબિનમાંથી ધુમાડો નીકળતો જોઈને પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. રિપોર્ટ મુજબ, દિલ્હી-જબલપુર સ્પાઈસજેટ એરક્રાફ્ટ (SG-2962)ને શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પરત લેન્ડિંગ કરવાનું હતું જ્યારે કેબિન ક્રૂએ 5,000 ફૂટની ઉંચાઈએ ઉડતા પ્લેનની અંદર ધુમાડો નીકળતો જોયો.સ્પાઈસ જેટના […]

મણિપુરમાં ભૂસ્ખલન: 15 જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને થઈ 20, હજુ પણ 44 લાપતા

ઇમ્ફાલ: મણિપુરના નોની જિલ્લામાં રેલવે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે.અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં પ્રાદેશિક સેનાના 13 જવાનો અને પાંચ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 44 લોકો હજુ પણ […]

ભારત વૈશ્વિક સ્તરે અગ્રણી સ્ટાર્ટ-અપ રાષ્ટ્રોમાંનું એક બન્યું

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા 29મી જૂન, 2020ના રોજ કેન્દ્રીય પ્રાયોજિત પ્રધાન મંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાએ બે વર્ષ પૂરા કર્યા છે અને અસંગઠિત માઇક્રો એન્ટરપ્રાઇઝિસને સશક્ત બનાવવાના ઉત્સાહ સાથે શરૂ થયેલી સફર ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને ઔપચારિક […]

ભારત વૈશ્વિક સ્તરે અગ્રણી સ્ટાર્ટ-અપ રાષ્ટ્રોમાંનું એક બન્યું

નવી દિલ્હીઃ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ્સને સમર્થન આપવા પર રાજ્યોની રેન્કિંગની 3જી આવૃત્તિના પરિણામો 4મી જુલાઈ, 2022ના રોજ નવી દિલ્હીમાં સમ્માન સમારોહમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડએ ભારતના સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદના વિઝનને પ્રોત્સાહન આપવાના મુખ્ય […]

પીએમ મોદીએ તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સીએ દિવસની અને ડોક્ટર્સ ડે પર ડોક્ટરોને શુભેચ્છા પાઠવી

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે પર ડોકટરોને શુભેચ્છા પાઠવી છે અને જીવન બચાવવા અને પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારી છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું: “જીવન બચાવવા અને આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા તમામ મહેનતુ ડોકટરોને ડોકટર્સ ડેની શુભેચ્છાઓ.” Doctors Day greetings to all hardworking doctors who play a key role in saving […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code