1. Home
  2. Tag "india"

દેશમાં 14 સ્થળો ઉપર 42 હજાર સ્થળો ઉપર નાર્કોટિક્સનો નાશ કરાશે

નવી દિલ્હીઃ  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ આવતીકાલે નાણાં મંત્રાલયના ભારતીય સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીના આઇકોનિક સપ્તાહના ભાગરૂપે ડ્રગ ડિસ્ટ્રક્શન ડેનું આયોજન કરશે. દેશભરમાં 14 સ્થળોએ કુલ 42000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવામાં આવશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ ગુવાહાટી, લખનૌ, મુંબઈ, મુંદ્રા/કંડલા, પટના અને સિલીગુડી ખાતે આયોજિત વિનાશ પ્રક્રિયાના વર્ચ્યુઅલ […]

પોતાના હકના રૂપિયા નથી મળી રહ્યા, તો હવે ચિંતા ન કરો અને જાણી લો આ વાત

વેપાર-ધંધામાં કેટલીક વાર એવુ જોવા મળે છે કે કોઈ વ્યક્તિને પોતાના હકના રૂપિયા મળતા નથી અને તે વ્યક્તિ હેરાન પરેશાન થઈને ફરતો હોય છે. પણ હવે જે લોકો કાયદકીય રીતે વેપાર ધંધો કરે છે અને તો પણ પોતાના રૂપિયા લેવામાં તકલીફ પડે છે તે લોકો ખાસ આ માહિતીને જાણી લે. જો તમે ગ્રાહક (Customer)તરીકે છેતરાયેલા […]

વિશ્વ આગામી વર્ષોમાં ભારતના ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ વિશ્વ આગામી વર્ષોમાં પીએમ ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશે. પીએમ ગતિ શક્તિ ગેમ ચેન્જર બની રહેશે, લોકો ઔદ્યોગિક એકમો સ્થાપવા માગે છે તેઓ પહેલનો ઉપયોગ કરે. તેમ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું. તેઓ કોચી ખાતે NICDC (નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ) દ્વારા આયોજિત રોકાણકારોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.   કેન્દ્રીય […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3741 નવા કોરોના કેસ નોંધાયા

24 કલાકમાં 3741 નવા કોરોના કેસ નોંધાયા ગઈકાલની સરખામણીમાં 17 ટકાનો ઘટાડો સક્રિય કેસ વધીને 27 હજારની નજીક પહોંચ્યા દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,714 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,513 લોકોને રજા આપવામાં આવી છે. આ દરમિયાન કોરોના વાયરસના કારણે 7 લોકોના મોત પણ થયા છે. આજે નોંધાયેલા નવા કેસ ગઈકાલ કરતા 17 […]

ભારતના તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબર મારફતે હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત, વૈશ્વિક ડિજિટલ પરિવર્તન, વિકાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગમાં મોખરે રહ્યું છે,”એમ સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વર્લ્ડ સમિટ ઓન ઈન્ફોરમેશન સોસાયટી (WSIS) 2022 દરમિયાન જણાવ્યું હતું. દેવુસિંહ ચૌહાણે જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં WSIS 2022 માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. WSIS સાથે ગાઢ સહયોગમાં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (ITU), યુનાઇટેડ નેશન્સ […]

મંકીપોક્સે હવે ભારતમાં આપી દસ્તક, 5 વર્ષની બાળકીમાં દેખાયા લક્ષણો 

મંકીપોક્સે હવે ભારતમાં આપી દસ્તક 5 વર્ષની બાળકીમાં દેખાયા લક્ષણો સાવચેતી માટે તેના સેમ્પલ લેવાયા દિલ્હી:સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સ વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી છે. હકીકતમાં, દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં 5 વર્ષની બાળકીમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ સાવચેતી માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. 5 વર્ષની બાળકીના શરીર પર ખંજવાળ […]

કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને સતર્ક રહેવા આપી સૂચના

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રજાને માસ્ક પહેરવાની સાથે કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ પણ કોરોનાના કેસમાં વધારાને પગલે સફાળુ જાગ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને કેરલા સહિત પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટીંગ વધારવાની […]

દેશમાં વર્ષ 2020માં 3.66 લાખ માર્ગ અકસ્માત, ટોપટેન રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

અમદાવાદઃ દેશમાં વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દેશના ટોપટેન રાજ્યોમાં ગુજરાતના સમાવેશ થાય છે. સૌથી વધારે તમિલનાડુમાં માર્ગ અકસ્માતના બનાવો બન્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2020માં માર્ગ અકસ્માતોની બાબતમાં તમિલનાડુ દેશમાં પ્રથમ નંબરે અને મધ્યપ્રદેશ બીજા નંબરે રહ્યું હતું. 2020માં ગુજરાતમાં […]

ભારતે આ વર્ષે જરૂરિયાતમંદ 23 દેશને ઘઉંની નિકાસ કરીઃ વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો અને દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ખાદ્યસંકટની પરિસ્થિતિને જોતા નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ દેશોને ભારત ઘઉંની નિકાસ કરી રહ્યું છે અને ચાલુ વર્ષે લગભગ […]

અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત સામેલ નથી થાયઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે, ભારત આ યુદ્ધ અંગે પોતાના સ્ટેન્ડ ઉપર મક્કમ છે અને હિંસા અટકાવીને વાતચીતથી સમસ્યાના ઉકેલ માટે અપીલ કરી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ્ર શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code