ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,288 નવા કોવિડ-19 કેસ નોંધાયા
અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા કોરોનાવાયરસના કેસની વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 3044 લોકો સાજા થયા છે. સોમવારે 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં […]


