1. Home
  2. Tag "india"

ઘુસણખોરી માટે આતંકવાદીઓ સુરંગ ખોદી રહ્યાં છેઃ 11 વર્ષમાં 12 સુરંગ પકડાઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવામાં પણ મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરહદ ઉપર ભારતમાં ઘુસણખોરી માટે હવે આતંકવાદીઓ ઘુસણખોરી માટે સુરંગની મદદ લઈ રહ્યાં છે. આ માટે લાંબી સુરંગ પણ ખોદવામાં આવે છે. દરમિયાન 11 વર્ષમાં 12થી વધારે સુરંગો શોધી કાઢવામાં […]

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે. […]

ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આજના વિશ્વમાં સેમિકન્ડક્ટર્સની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી અને કહ્યું કે “ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન્સમાં મુખ્ય ભાગીદારોમાંના એક તરીકે સ્થાપિત કરવાનો અમારો સામૂહિક ઉદ્દેશ્ય છે. અમે હાઇટેક, ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ વિશ્વસનીયતાના સિદ્ધાંતના આધારે આ દિશામાં કામ કરવા માગીએ છીએ. વડાપ્રધાનએ […]

ભારત પાસે ઘણું છે, આપણે આત્મવિશ્વાસ-આત્મનિર્ભરતાની ભાવના મજબુત કરવી પડશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રીઓ અને ઔદ્યોગિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ સુરત શહેરની સ્થિતિ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંના એક તરીકે નોંધ્યું હતું. સરદાર પટેલના શબ્દોને યાદ કરતાં વડાપ્રધાનએ […]

બાંગ્લાદેશે મુખ્ય બંદર ચિત્તાગોંગનો ઉપયોગ કરવા માટે ભારતને ઓફર કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પડોશી દેશો સહિત અન્ય દેશો સાથે સંબંધો મજબુત બન્યાં છે. પહેલો સગો પડોશી મંત્રને અનુસરતા ભારતે કોવિડ-19ના સમયગાળામાં પણ પડોશી દેશોને દવા અને વેક્સિન સહિતની મદદ કરી હતી. એટલું જ નહીં ભારતે દુનિયાના અન્ય દેશોને પણ વેક્સિન પુરી પાડી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના […]

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય, તેની સુંદરતા છે અદભૂત

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય તેની સુંદરતા છે ખુબ સુંદર ફરવા માટે પણ છે સરસ સ્થળ ભારતના પૂર્વમાં આવેલા કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ફરવા માટે અનેક સરસ સ્થળો છે. આ સ્થળો પર વધારે પ્રમાણમાં પ્રવાસીઓ નથી આવતા પરંતુ આ સ્થળોની સુંદરતા એટલી અદભૂત છે કે આ સ્થળ પર ફરનાર વ્યક્તિને તે સ્થળ પર […]

તો આ છે નાની ઉંમરમાં બાળકોનું એકવાર મુંડન/બાબરી કરવાનું કારણ

બાળકોનું નાની ઉંમરમાં એકવાર મુંડન કરવાનું કારણ તેની પાછળ છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ જાણો તેના વિશે વધારે માહિતી આજના સમયમાં બધા લોકો ધાર્મિક રીતે તો રીતીરિવાજ સાથે સંકળાયેલા હશે પરંતુ જો વાત કરવામાં તેની પાછળની સમજની તો તો મોટાભાગના લોકોને જાણ હશે નહીં કે દરેક રીતી રિવાજ પાછળનું કારણ શું છે. નાની ઉંમરમાં બાળકોનું […]

ભારતઃ સોનાના ભાવમાં વધારા વચ્ચે માગમાં 18 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 18 ટકા ઘટીને 135.5 ટન થઈ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ જણાવ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ભાવમાં તીવ્ર વધારાને કારણે માંગમાં ઘટાડો થયો છે. વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની માંગ 165.8 ટન રહી હતી. સોનાની માંગ પર WGC દ્વારા જાહેર કરવામાં આવેલા […]

ભારતઃ બે દિવસમાં 76 લાખથી વધુ દર્દીઓએ ઈ-સંજીવની ઓપીડી ટેલિમેડિસિન સેવાનો લાભ લીધો

નવી દિલ્હીઃ આયુષ્માન ભારતના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોએ સમુદાયોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાના તેમના મિશનમાં નવીનતમ સીમાચિહ્ન પાર કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ફ્લેગશિપ ટેલીમેડિસિન યોજના – ‘ઈસંજીવની’ એ 26 એપ્રિલ અને 27 એપ્રિલ, 2022 ના રોજ સતત બે દિવસ માટે રેકોર્ડ 3.5 લાખ ટેલિ-કન્સલ્ટેશન્સ રેકોર્ડ કર્યા. વધુમાં, 26 અને 27 એપ્રિલ, 2022ના રોજ, 76 લાખથી વધુ દર્દીઓએ ઈ-સંજીવની ઓપીડી ટેલિમેડિસિન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પ્રાપ્ત કરી હતી. આ […]

ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહિત તમામ ક્ષેત્રમાં સંબંધો વધુ ગાઢ બન્યાઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી છે. મોદીએ વધુમાં કહ્યું કે અમારા સંબંધો દરેક ક્ષેત્રે ગાઢ બન્યા છે, પછી ભલે તે વ્યૂહાત્મક, આર્થિક હોય કે લોકો-થી-લોકોનો સંપર્ક હોય. As we celebrate 70 years of establishment of diplomatic relations between India […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code