1. Home
  2. Tag "india"

રશિયા-યુક્રેન વચ્ચે કૂટનીતિથી રસ્તો શોધવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે દુનિયાના વિવિધ દેશો ચિંતિત છે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને પગલે દુનિયાના દેશોની ચિંતા વધી છે. હાલ યુક્રેન બોર્ડર ઉપર સ્થિતિ ચિંતાપૂર્ણ બનેલી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા તરફથી સાત હજાર વધારાના સૈનિકોને બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. આમ બદલાતા સમીકરણો વચ્ચે ભારતે પહેલીવાર […]

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થાય, તો ભારત-યુક્રેન વચ્ચે થતા અબજો ડોલરના વેપારને નુક્સાન થઈ શકે

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ યુદ્ધની અણી પર બંન્ને દેશ ભારતના અબજો ડોલરના વેપારને જોખમ દિલ્હી:  આજના સમયમાં કોઈ પણ દેશને યુદ્ધ માફક આવે તેમ નથી. કોઈ પણ દેશ યુદ્ધના ખર્ચાને પહોંચી શકે તેમ નથી અને તેની પાછળનું કારણ છે વેપાર અને કરોડો રૂપિયાનું રોકાણ, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે અને […]

બાળકો માટે ટૂંક સમયમાં આવી શકે છે રસી-SEC એ કોર્બોવેસ્ક વેક્સિનની મંજૂરી માટે કરી ભલામણ

ટૂંક સમયમાં બાળકો માટે પણ આવશે વેક્સિન કોર્બોવેક્સ રસી માટે એસઈસીએ મંજૂરીની ભલામણ કરી દિલ્હી: દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે જો કે કોરોના હજી ગયો નથી તે વાત તો સ્વીકારવી રહી ત્યારે આવી સ્થિતિમાં રસીકરણને વેગ અપાઈ રહ્યો છે  ત્યારે હવે કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે, ટૂંક સમયમાં બાળકો માટે બીજી રસી ઉપલબ્ધ […]

14મી ફેબ્રુઆરીઃ ભારત અને ભારતીયો આ કાળા દિવસને ક્યારેય નહીં ભૂલે

નવી દિલ્હીઃ તા. 14મી ફેબ્રુઆરી 2019ના આ કાળો દિવસ કોઈ દિવસ ભારતીયો ભૂલશે નહીં, આ દિવસે જ જમ્મુ-શ્રીનગર હાઈવે પર પરાસ થતા સીઆરપીએફના જવાનોના વાહનોના કાફલા ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને ભારતના એક-બે નહીં પરંતુ 40 જવાનો શહીદ થયાં હતા. પુલવામાં જિલ્લામાં આવંતિપોરા પાસે લેથપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો જેની જવાબદારી પાકિસ્તાનના […]

ભારતઃ આગામી સપ્તાહથી ઠંડીમાં લોકોને મળશે રાહત, મહત્તમ તાપમાનમાં થશે વધારો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, આગામી સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થવાની શકયતા છે. જેથી લોકોને ઠંડીમાં રાહત મળશે. માર્ચના આરંભ સાથે જ શિયાળુ ધીમે-ધીમે વિદાય લેશે. દિલ્હી-એનસીઆરના કરોડો લોકો આગામી સપ્તાહથી ઠંડીમાંથી રાહત મળવાની સાથે સૂર્યપ્રકાશને કારણે હવામાનનો મૂડ પણ બદલાવાનો છે. હવામાન વિભાગની આગાહી […]

ભારતમાં હિજાબ મુદ્દે અરાજકતા ફેલાવવાનું આઈએસઆઈનું કાવતરુ ?

ખાલીસ્તાની આતંકવાદી સંગઠનનો કરી શકે છે ઉપયોગ હિજાબ રેફરેંડમ માટે વેબસાઈટ બનાવી ભારતીય ગુપ્તચર એજન્સીઓ થઈ એલર્ટ નવી દિલ્હીઃ કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દરમિયાન  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ખાલિસ્તાની આતંકી સંગઠન મારફતે ભારતમાં હિજાબ રેફરેંડમ મારફતે અરાજકતા ફેરાવવાનું કાવતરુ રચી રહ્યું છે. ભારતમાં હિજાબ રેફરેંડમ […]

કોરોના પોઝિટિવ કેસમાં રાહતઃ નવા નોંધાયેલા કેસની સામે લગભગ 3 ગણા દર્દીઓ થયાં સાજા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 50 હજારની આસપાસ રહ્યો છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 1.37 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના 172.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં હાલ લગભગ […]

ઈસરોની સિદ્ધી, 1975થી અત્યાર સુધી ભારતના 129 અને 36 દેશોના 342 વિદેશ ઉપગ્રહોને લોન્ચ કર્યા

આજે ભારત પાસે અવકાશમાં કુલ 53 કાર્યરત 1975થી અત્યાર સુધી ભારતના 129 ઉપગ્રહો લોન્ચ કર્યા 36 દેશના 342 વિદેશી ઉપગ્રહોને લોન્ચ કર્યા રાજકોટ: ઈસરો દ્વારા દિવસે ને દિવસે અનોખી સિદ્ધીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારે જો ઈસરોના સફરની વાત કરવામાં આવે તો 1975થી અત્યાર સુધી ભારતના 129 અને 36 દેશોના 342 વિદેશ ઉપગ્રહોને લોન્ચ કર્યા […]

કોવિડ-19 મહામારીમાં 2 લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન

રાજ્યસભામાં બેરોજગારીનો મુદ્દે ગુંજ્યો એક વર્ષમાં બેરોજગારી દર ઘટ્યાનો દાવો નવી દિલ્હીઃ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરીથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડ્યાં હતા. દરમિયાન કોરોના મહામારીમાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code