1. Home
  2. Tag "india"

કોરોના પોઝિટિવ કેસમાં રાહતઃ નવા નોંધાયેલા કેસની સામે લગભગ 3 ગણા દર્દીઓ થયાં સાજા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 50 હજારની આસપાસ રહ્યો છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 1.37 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના 172.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં હાલ લગભગ […]

ઈસરોની સિદ્ધી, 1975થી અત્યાર સુધી ભારતના 129 અને 36 દેશોના 342 વિદેશ ઉપગ્રહોને લોન્ચ કર્યા

આજે ભારત પાસે અવકાશમાં કુલ 53 કાર્યરત 1975થી અત્યાર સુધી ભારતના 129 ઉપગ્રહો લોન્ચ કર્યા 36 દેશના 342 વિદેશી ઉપગ્રહોને લોન્ચ કર્યા રાજકોટ: ઈસરો દ્વારા દિવસે ને દિવસે અનોખી સિદ્ધીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારે જો ઈસરોના સફરની વાત કરવામાં આવે તો 1975થી અત્યાર સુધી ભારતના 129 અને 36 દેશોના 342 વિદેશ ઉપગ્રહોને લોન્ચ કર્યા […]

કોવિડ-19 મહામારીમાં 2 લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન

રાજ્યસભામાં બેરોજગારીનો મુદ્દે ગુંજ્યો એક વર્ષમાં બેરોજગારી દર ઘટ્યાનો દાવો નવી દિલ્હીઃ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરીથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડ્યાં હતા. દરમિયાન કોરોના મહામારીમાં બે […]

ભારતના રાફેલને ટક્કર આપવા ચીન પાકિસ્તાનને જેએફ-17 થન્ડર ફાઈટર જેટ આપશે

દિલ્હીઃ પાકિસ્તાનના જેએફ-17 થન્ડર ફાઈટર જેટની તુલના રાફેલ સાથે કરી શકાય તેમ નથી. આ ફાઈટર જેટ ભારતમાં વિકસિત સ્વદેશી હલકા લડાકુ ફાઈટર જેટ તેજસને ટક્કર આપી શકે છે પરંતુ રાફેલ સાથે કરીના શકાય. ભારતમાં રાફેલ આવ્યાં બાદ પાકિસ્તાન અને ચીન વચ્ચે જેએફ-17 થન્ડર ફાઈટર જેટ અંગે ડીલ કરવામાં આવી હતી. પાકિસ્તાન એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

ભારતમાં પાંચ વર્ષમાં 4800થી વધારે વિદેશી નાગરિકોને નાગરિકતા અપાઈ

વર્ષ 2021માં સૌથી વધારે વિદેશીઓને નાગરિકતા અપાઈ હતી લોકસભામાં આ અંગે સરકારે માહિતી આપી હતી નવી દિલ્હી: ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 4800થી વધારે વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. વર્ષ 2021માં સૌથી વધારે 1773 જેટલા વિદેશી નાગરિકોને નાગરિકતા આપવામાં આવી હતી. તેમ લોકસભાના બજેટ સત્ર દરમિયાન ભારતીય નાગરિકતા અંગે પૂછવામાં સવાલના જવાબમાં સરકારે જણાવ્યું […]

ભારતમાં 5જી નેટવર્ક વિકાસના અંતિમ તબક્કામાઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ સેક્ટરના હિતધારકોને યોગ્ય વિદેશી ખરીદદારોને મળવાની તકો પૂરી પાડવા માટે, કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારી કે. રાજારામન વગેરેએ ખાસ ઈન્ટરનેશનલ ટ્રેડ એક્સ્પો – ‘ઈન્ડિયા ટેલિકોમ 2022’નું ઉદ્ઘાટન કર્યું હતું. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ […]

ICC T-20 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટીકીટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ

નવી દિલ્હીઃ આગામી આઈસીસી 20-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો છે. જેની ટિકીટોનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તમામ ટીકીટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. ઓનલાઇન વેબ ઉપર સોલ્ડ આઉટના પાટિયા લાગી ગયા હોવાનું જાણવા મળે છે. ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ચાલુ વર્ષે રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપની મેચોની ટિકિટો […]

ટ્રુકોલર હવે મોબાઈલ ખરીદતાની સાથે જ ઈન્સ્ટોલ થઈને આવશે, કંપનીએ કરી સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ડીલ

ટ્રુકોલરની નવી ડીલ સ્માર્ટફોન ઉત્પાદકો સાથે કરી ડીલ હવે ફોન ખરીદતાની સાથે જ મળશે ટ્રુકોલર એપ ભારત જેવા દેશમાં કે જ્યાં 100 કરોડથી વધારે લોકોનું માર્કેટ મળી રહે ત્યાં વેપાર કરવા માટે કંપનીઓ અનેક પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરતી હોય છે. આવામાં ટ્રુકોલર દ્વારા પણ હવે પોતાનું માર્કેટ અને વધારે લોકો સુધી પહોંચવા માટે નવી ટ્રીકનો […]

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ એક લાખથી ઓછા કેસ નોંધાયાં, 11 લાખથી વધારે એક્ટિવ કેસ

24 કલાકમાં બે લાખ દર્દીઓ સાજા થયાં રિકવરી રેટ વધીને 96 ટકાને પાર દેશમાં અત્યાર સુધી રસીના 170 કરોડ ડોઝ અપાયાં દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 83876 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સાથે રાહતની વાત એ […]

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ

અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિયની ટીમ હાલ ભારતમાં પ્રવાસે છે. ભારતના પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે 3 વન ડે મેચ રમાશે. આવતીકાલે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન શનિવારે બંને ટીમના ખેલાડીઓએ સ્ટેડિયમમાં પ્રેકટીસ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પ્રથમ વન-ડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code