1. Home
  2. Tag "india"

અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

ભારતે અગાઉ ચાર વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો ઈંગ્લેન્ડનો 24 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝમાં હાલ અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને ફાઈનલમાં મેળવ્યો હતો. આજે ભારત અને ઈંગ્લેડ વચ્ચે ફાઈનલમાં મુકાબલો થશે. ભારતીય ટીમના કેપ્ટન યશ ધૂલેની બેટીંગ ઉપર […]

ચીને 6 દાયકામાં ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો

નવી દિલ્હીઃ ચીન ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ચીન ભારતની જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાની કામગીરી છ દાયકાથી કરી રહ્યું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનએ એક સવાલના લેખીત જવામાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા 6 દાયકામાં ચીને […]

દેશમાં કોરોનાના 1.49 લાખ નવા કેસ નોંધાયાં, 2.59 લાખ દર્દીઓએ સાજા થયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડો થઈ રહ્યો છે. જો કે, મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 1.49 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 2.59 લાખ જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા […]

કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલે ન આવે: કર્ણાટકના ગૃહમંત્રી

કર્ણાટકના ગૃહમંત્રીનો નિવેદન કહ્યુ, કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલ ન આવે સ્કૂલ એકતાની ભાવના સાથે શિક્ષણ મેળવવાનું સ્થળ બેંગ્લોર: કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ ગુરુવારે સ્કૂલોમાં કેટલાક ધર્મની વિદ્યાર્થીનીઓને પહેરવેશને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ વિદ્યાર્થીએ સ્કૂલમાં તેમના ધર્મના પાલન માટે ન આવવું જોઈએ, કારણ કે સ્કૂલ-કોલેજ બધા જ વિદ્યાર્થીઓ માટે […]

ચીને ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બનાવ્યો,ભારતે વિરોધ નોંધાવી ઓલમ્પિકનો કર્યો બહિષ્કાર

ચીન સરકારની નવી ચાલાકી ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બન્યો ભારત સરકારે કર્યો વિરોધ દિલ્હી:ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચીન દ્વારા હજુ સુધી અક્કલ ઠેકાણે આવી ન હોય તેવું લાગી રહ્યું છે. ગલવાન ઘાટી બાદ ચીનના સૈનિકોનો આત્મવિશ્વાસ તૂટી પડ્યો છે અને હવે તેઓ જાણે છે કે વધારે લાંબુ થશે […]

ભારતમાં બેરોજગારી દર ઘટ્યો, બેરોજગારી દર 6.57 ટકા પર પહોંચ્યો

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે અને અનેક યુવાનોએ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે. જો કે, કોરોનાની અસર ઓછી થતા ફરીથી વેપાર-ધંધો પાટે ચડી રહ્યો છે. તેમજ ફરીથી યુવાનોને રોજગાર મળી રહ્યો છે.  ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર […]

ભારત સામે ચીન-પાકિસ્તાન તરફથી સુરક્ષા પડકારોને લઈને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ચિંતા વ્યક્ત કરી

આધુનિક તકનીકી ઉપકરણોથી સજ્જ સક્ષમ દળોની જરૂરિયાત સુરક્ષા જળોના પુનગઠન સહિતના મુદ્દા ઉપર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ભારત સમક્ષ ચીન અને પાકિસ્તાન તરફથી સુરક્ષા પડકારો ઉપર વિચાર વ્યક્ત કરતા કહ્યું કે, આપણને આનાથી ભવિષ્યમાં સંઘર્ષોના કેટલાક અંશ દેખાઈ રહ્યાં છે અને આપણા વિરોધીઓ તેમની રણનૈતિક લક્ષ્યોને હાંસલ કરવાના […]

ચીનથી ભારતમાં આયાત કરવામાં આવતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો

ચીનથી ભારતમાં આયાત થતી વસ્તુઓની કિંમત 87.5 અબજ આયાત થતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો આત્મનિર્ભર બનવામાં ભારતને હજુ વધારે સમય લાગવાની સંભાવના ભારત આમ તો હવે કેટલીક વસ્તુઓ માટે આત્મનિર્ભર થવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટાભાગની વસ્તુઓને હવે ભારત પોતાના જ ધરમાં બનાવી રહ્યું છે ત્યારે હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જે ભારત […]

દેશમાં આગામી 3 વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર થશે

એલઆઈસીનો આઈપીઓ પણ જલ્હીથી આવશે 3 વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરાશે ડિજીટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાનોને રોજગારી પુરી પડાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત નાના ખેડૂતો અને નાના-મધ્યમ કદના […]

ભારતીય કરન્સીના સિક્કા કે નોટને ન સ્વીકારવી તે ગંભીર અપરાધ છે

ભારતીય કરન્સીનું ન કરો અપમાન ભારતીય કરન્સીનો અસ્વીકાર તે ગંભીર અપરાધ ગુજરાતમાં વેપારીઓએ સતર્ક થવાની જરૂર અમદાવાદ: ગુજરાતમાં આજે પણ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓ પર લોકો રૂપિયા દસ અને અન્ય ચલણની નોટોને લેવાનું પસંદ કરતા નથી, તે લોકો તેનો અસ્વીકાર કરે છે. આવામાં જે લોકો દ્વારા ચલણી અથવા કરન્સીનો અસ્વીકાર કરવામાં આવે છે તે લોકોએ ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code