કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર,ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી
દિલ્હી: શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા કહ્યું હતું. એડવાઈઝરી અનુસાર, કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ […]