1. Home
  2. Tag "india"

ટ્રમ્પના જવાબી ટેરિફની વૈશ્વિક સ્પર્ધકો કરતાં ભારત પર ઓછી અસર થશે: ઉદ્યોગ નિષ્ણાંત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવામાં આવ્યા બાદ, ઉદ્યોગ નિષ્ણાતોએ ગુરુવારે જણાવ્યું હતું કે અન્ય વૈશ્વિક સ્પર્ધકોની તુલનામાં ભારત પર તેની ઓછી અસર પડશે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફ વૈશ્વિક વેપાર અને ઉત્પાદન મૂલ્ય શૃંખલામાં મોટો ફેરફાર લાવશે. “ભારત પર 10 […]

ભારતઃ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટનો વધારો

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટ નો વધારો થયો છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં જણાવ્યું કે, ગયા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે લગભગ 35 ટકાનો વિકાસ થયો હતો. તેમણે કહ્યું, નવીનીકરણીય ઉર્જાના સંદર્ભમાં, સૌર ઉર્જાના ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે, જે લગભગ 38 […]

વૈશ્વિક સાઈબર સુરક્ષા ઈન્ડેક્સમાં ભારત ટોપ 10માં પહોંચ્યું

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર હુમલાઓનો સામનો કરવા માટે વ્યાપક તકનીકી અને કાનૂની પગલાં અમલમાં મૂક્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે નક્કર પગલાં લઈ રહી છે અને જનતાને પણ જાગૃત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતની સાયબર સુરક્ષા નીતિ […]

શશિ થરૂર ફરી મોદી સરકારની પ્રશંસા કરી, કહ્યું- ભારતે પોતાની સોફ્ટ પાવર વધારી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની ‘વેક્સિન મૈત્રી’ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ પહેલથી ભારતની વૈશ્વિક સોફ્ટ પાવર મજબૂત થઈ છે. દેશને એક જવાબદાર વૈશ્વિક નેતા તરીકે પણ સ્થાપિત કર્યો. તમને જણાવી દઈએ કે વેક્સીન મૈત્રી પહેલ જાન્યુઆરી 2021 માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે કોરોના રોગચાળો […]

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે : પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત – STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં યુનિયન ઇન્ટરનેશનલ ડી એડવોકેટના પૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવા અને ઝડપી ન્યાય પહોંચાડવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું […]

મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા ભારત રાહત સામગ્રી મોકલશે

નવી દિલ્હીઃ ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે. રાહત કાર્ય ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે ભારતીય વિમાનો ટૂંક સમયમાં હિંડોન એરફોર્સ સ્ટેશનથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન ભારતીય વાયુસેનાનું C-130J વિમાન, 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે યાંગોનમાં ઉતરી ગયું છે. રાહત પેકેજમાં તંબુ, ધાબળા, […]

ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ

નવી દિલ્હી: ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતમાં છેલ્લા બે દિવસથી આકરી ગરમીનો પ્રકોપ જારી છે. માર્ચ મહિનામાં જૂન મહિના જેવો અનુભવ થવા લાગ્યો છે, પણ હવે તેજ અને ઠંડા પવનોથી થોડી રાહત મળતી જણાય છે. જો કે આ ફેરફાર માત્ર ઉત્તર ભારતમાં જ જોવા મળશે. મધ્ય ભારતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે અને […]

વિઝા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતમાં સાયબર સુરક્ષા તાલીમને મજબૂત કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)એ ભારતમાં સાયબર સુરક્ષા શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે ડિજિટલ પેમેન્ટમાં વૈશ્વિક અગ્રણી વિઝા સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સીમાચિહ્નરૂપ ભાગીદારી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સાયબર સિક્યોરિટી લીડર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઇએ)ને ડિજિટલ છેતરપિંડી અને ઉભરતા સાયબર જોખમોનો સામનો […]

ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં ભારતે લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી

નવી દિલ્હીઃ ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી છે. આ સહાય હિંડન એરફોર્સ સ્ટેશનથી ભારતીય હવાઈદળના C-130J વિમાન દ્વારા પહોંચાડવામાં આવી હતી. જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખોરાક અને જનરેટર સેટનો સમાવેશ થાય છે. આપત્તિગ્રસ્ત લોકોને મદદ માટે પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવા તબીબી પુરવઠા પણ મોકલવામાં આવી રહ્યા છે.દરમિયાન […]

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code