1. Home
  2. Tag "india"

કાર્બન ઉત્સર્જન ઘટાડવા વિશ્વ બેંક ભારતને 1.5 અબજ ડોલરનું ધિરાણ આપશે

નવી દિલ્હીઃ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે તેને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ભારતને 1.5 અબજ ડોલરનું ધિરાણ આપશે તેવું કહ્યું છે. ‘લો-કાર્બન એનર્જી પ્રોગ્રામેટિક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશન’ ગ્રીન હાઈડ્રોજન અને ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદનને વેગ આપવા માટે સુધારાને સમર્થન આપશે, જે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે જરૂરી જટિલ ટેકનોલોજી છે. આ કામગીરી સરકારની ઊર્જા સુરક્ષા અને વિશ્વ બેંકની […]

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયાની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાસ સમયથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. દરમિયાન આજે બપોરના સમયે ઈન્સ્ટાગ્રામ વર્ક કરતુ નહીં હોવાની ફરિયાદો ઉઠી હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં અનેક વપરાશકારોએ આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, ક્યાં કારણોસર આ સમસ્યા ઉભી થઈ હતી તે જાણી શકાયું નથી. ઈન્સ્ટાગ્રામ ડાઉનની સમસ્યા માત્ર ભારત જ નહીં […]

ભારત: કોલસાના ઉત્પાદનમાં વધારો, આયાત નિર્ભરતામાં ઘટી

નવી દિલ્હીઃ વિશ્વના પાંચમા સૌથી મોટા કોલસાના ભંડાર ધરાવતું ભારત, છેલ્લા એક દાયકામાં સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, વૈશ્વિક સ્તરે કોલસાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા હોવા છતાં તેની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે. તાજેતરના આંકડા ભારતના કોલસા ઉત્પાદન વૃદ્ધિ દરમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2004-05 થી 2013-14 સુધી, કોલસાના […]

વર્ષનું બીજું સૂર્યગ્રહણ કયા દિવસે થશે? જાણો તે ભારતમાં જોવા મળશે કે નહીં

હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે આવરી લે છે, જેના કારણે પૃથ્વી પરનો સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય છે અથવા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. સામાન્ય રીતે વર્ષમાં માત્ર એક જ સૂર્યગ્રહણ થાય છે, પરંતુ આ વર્ષે 2024માં બીજી વખત સૂર્યગ્રહણ થવાનું છે. […]

નેપાળી નાગરિકો હવે QR કોડ મારફતે ભારતમાં રૂ. 1 લાખ સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ નેપાળી નાગરિકો હવે QR કોડ દ્વારા ભારતમાં 1 લાખ રૂપિયા સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે. નેપાળ અને ભારત વચ્ચેના ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ નેપાળી નાગરિકો માટે ભારતમાં ખર્ચ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. QR કોડ દ્વારા ચુકવણી કરી શકશે  નેપાળ રાષ્ટ્ર બેંકે તમામ બેંકોને સૂચના જાહેર […]

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા ચાર ગણી થઈ

નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં માસિક રીઅલ-ટાઇમ ચૂકવણી ચાર ગણી વધી છે અને વ્યવહારોની સંખ્યા 2.6 અબજથી વધીને 13.3 અબજ થઈ છે. BCG-QED રોકાણકારો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે રીઅલ-ટાઇમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિરેક્ટરી અને QR કોડની ઉપલબ્ધતા નવીનતા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રિપોર્ટ 60 વૈશ્વિક ફિનટેક સીઈઓ અને […]

ટી20 વિશ્વકપઃ શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ, ઈંગ્લેન્ડને ભારતે હરાવ્યું

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલા T20ના રોમાંચક સેમી ફાઇનલના મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને હરાવીને દબદભાબેર ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 57 રન અને સૂર્યકુમાર યાદવે 47 રન કર્યા […]

મહિલા ટી-20 એશિયા કપ : ભારત 19 જુલાઈએ પાકિસ્તાન સામે ટકરાશે

નવી દિલ્હીઃ મહિલા ટી-20 એશિયા કપ 2024ની શરૂઆત 19 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચથી થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાન દિવસની બીજી મેચ માટે મેદાનમાં ઉતરશે, જ્યારે પ્રથમ દિવસે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નો સામનો નેપાળ સામે થશે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારતને યુએઈ […]

T20 વિશ્વકપઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલ ઉપર વરસાદના વાદળો છવાયાં, ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયાં

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. સુપર એઈટનો મુકાબલો પૂર્ણ થયો છે અને ભારત, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા તથા ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશી છે. આવતીકાલે પ્રથમ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન તથા બીજી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે. આ બંને મેચમાં જીતનાર ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. દરમિયાન આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર પાકિસ્તાને ભારતનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આવા પાયાવિહોણા અને ખોટા નિવેદનો માટે પાડોશી દેશની આકરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મંત્રી પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, આજે એક પ્રતિનિધિમંડળે પાયાવિહોણી અને ખોટી વાર્તાઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code